________________
૨૮
જે મ્યુચ્છ લોકોએ ચઢાઈ કરી હતી તે સીથીયન લેકે હતા. મી. નાથન કહે છે કે તેઓ બાકાનીયન જાતના લેક હતા. અને મી. અલફીસ્ટન ધારે છે કે તેઓ મેટા નશીરવાન બાદશાહના હાથ નીચેના ઈરાનીએ હતા. કર્નલટૉડના લખવા પ્રમાણે સૂર્યવંશને કનકસેનરાજા સન્ ૧૪–૧૪૫માં પોતાની રાજધાની અયોધ્યા કે
જ્યાં રામચંદ્રજીએ રાજ્ય કર્યું હતું એવું તે કેશલ દેશનું રાજ્ય છેડી વિરાટ જઈ વસ્યા. તેણે પરમારવંશના રાજા પાસેથી રાજ્ય ઍચાવી લીધું અને વડનગરની
સ્થાપના કરી તેને મહામદનસેન તેને સુદેત તેને વિજયસેન થયો એમ લખવામાં આવ્યું છે તો આ શંકા થાય છે કે વલ્લ ભીમાં વીર સંવત ૭૮૦માં જનારને પુરતકારૂઢ કરવાનું કાર્ય થયું એ નાશ થયા પછી કેવી રીતે બની શકે? તેના સમાધાન માટે જણાવવાનું કે વલ્લભીપુરીને ભંગ એને અર્થ એ તત્ર ન સમજો કે સર્વથા તેને નાશ. વલ્લભીપુરીમાં કિલ્લા વગેરેને તેડયા હોય અને પછી તેને સમજાવ્યા હોય એમ સમજવું અને પશ્ચાત થયેલા શિલાદિત્યના સમયમાં પુનઃ હતી તેવી સ્થિતિ પર રાજ્ય આવ્યું હોય એમ બનવા યોગ્ય છે. આ સંબંધી ઘણું ચર્ચા છે.
+ સિથિયોને હરાવનાર વિક્રમને ઘરમાર એ વિશેષણ મળ્યું હોય અને તેથી તેના વંશજો સૂર્યવંશી હોઈ પશ્ચાત પરમાર તરીકે પ્રસિદ્ધ થયા હોય કે પશ્ચાત અયોધ્યાથી કનકસેને આવી પરમારવંશી ગણાતા રાજા પાસેથી રાજ્ય ખુંચાવી લીધું હોય એમ સંભવ છે તેને નિર્ણય ઐતિહાસિકદષ્ટિથી કરવા યોગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org