________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. (શત્રુજ્ય સેવાથી સિંહનું દેવલોકગમન) વારંવાર પ્રભુ પ્રતે, જોવિ ચિતવ તે એમ; રા. સંભાયે ભવ પાછલે, કૃત કર્મ નિહાળે તેમ. રા. સુ. ૨૨ શાંત કેપ જાણું કરી, હિતકારી પ્રભુ કહે તાસ; ૨. પૂર્વભવના પાપથ, તિર્યંચ ઉદય થયે તાસ. રા. સુ. સાધુ વચન હિતને કહ્યું, તે કીધું કેપ વિશેસ; રા. તેના ફલ તે પામી, મૃત પાયે થયે મૃગેસ રા. સુ. ૨૪ પાસે પ્રાણી ઘાતથી, દુર્ગતિનાં દુઃખ અડ; રા. ચેથા ખંડની તેરમી, જીનહર્ષ ઢાલ થઈ એહ. . . ૨૫ સર્વ ગાથા ૩૮ર. ૩૪૭)
દુહા, દયા આણિ મનમેં હવે, મ કરિસિ પ્રાણી ઘાત; સેવા કરિ તીરથ તણ, જીનવર કહી એમ વાત. પ્રતિબધી મૃગપતિ ભણી, દેઈ ધર્મ ઉપદેશ; જીિન કેડે હરિત મન, ચાલ્યા તજી કલેશ. સ્વામી શત્રુંજય ચઢયા, સિંહપ્રતે કહે તામ; સમતા પ્રાણી સુધી, તું રહી ઈસહજ ઠામ. ઇહાં રડતાં તુજને હશે, ક્ષેત્રતણે પરિભાવ;
સ્વર્ગતિથિ એક ભવ કરી, લહિસિ મુગતિ સુભ ભાવ છિન આજ્ઞા માની કરી, તિહાર મૃગરાજ. મૃત પામી શુભધ્યાનમે પાગ્યે સુરગતિ રાજ સ્વામી સુરગણ પરિવર્યા શ્રીમદેવાગ ચેમાસું તિહાં કીણિ રહે, તીરથ સુધીરંગ
વર્ષ માસીકરી તિહાથી કર્યો વિહાર. વિશ્વ ભર્ણ પ્રતિબંધતા, કરતા પર ઉપગાર. સિંહદેવ તે સ્વર્ગથી, જનપત્રિત તે શૃંગ; શાંતિ અનેસર દેહરે, કીયે સમૂર્તિ સુરંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org