________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૨૯. (ચંદપ્રભાસ તીર્થંખ્યાતિ. ) સાઢાસાત પૂર્વલક્ષ પાલે, આઉષે નિજ કુલ ઉજવા સાં. સર્વ સુરેશ્વર સુર ગણ આવ્યા, પ્રભુ નિર્વાણ મહોરછ
ભાવ્યા. સા. ૨૦ તિહથી ચંદ્રશેખર મુનિરાયા, ચંદ્રપુરી વિહરતા આવ્યા સાં. તાસ સુત સાંભલિ ઉમાહ્યા, ચંદ્રિયશા નૃપ વાંદણ આયે. સાં. ૨૧ દીધે ઉપદેશ દયામય સારે, ધર્મ કરે થાયે નિસ્વારેસાં. ચંદ્રપ્રભ જીનવર હાં રહીયા, તિણ એ ઉત્તમ તીરથ
કહીયા. સાં. ૨૨ ચંદ્રપ્રભાસાભિધ સુર ગાયે, ખ્યાતિ સહુ જગ
માંહિ થાશે; સાં પૂર્વે બાહુબલ સુત બલીયે, સમયશા નૃપ અરિ
બલ દલી. સાં. ૨૩ ઈહિ ભાવી પ્રાસાદ કરાવ્ય, ચંદ્રપ્રભને અધિક સુહા; માં. જેહને દર્શન પાતકનસે, ઈત અનીતિ ઉપદ્રવ વ્યાસે. સાં. ૨૪ કેણુપમાં દુર્ગધ ન થાસે, રાધિ પરૂ કીટક ન દિખાસ; સાં. પ્રભુના સમવરણની ઠામે, એતલા થેક ઈંહાં નવ પામે. સા. ૨૫
હાં જે સાવદ્ય ત્યાગ કરશે, શ્રી જીવરને ધ્યાન ધરસે; સાં. જે તપસ્યા હો આચરસે, મુગતિ કામિનીટેડને વરસે. સાં. ૨૬ ચંદ્રયશાએ સાંભલિ,મૃતિ ચંદ્રમણમયઉજલી, સાં. ચંદ્રપ્રભ પ્રાસાદે થાપી, જેની કીરતિ ત્રિભુવન વ્યાપી. સાં, ૨૭ ચંદ્રશેખર જ તાતની રંગે, મૂત્તિ કરાવી નૃપ ઉછરંગેસાં. ચંદ્રપ્રભ પ્રતિમા તસુસીસે, ચંદ્ર અંક થાપે અવનીએ. સાં. ૨૮ તાતને સ્નાત્ર કિયે રાજેસર, જીન સ્નાત્રેદકણું અલ
વેસર; સાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org