________________
વલભીને ભગ. આ સમયે મારવાડમાં પાલી શહેરને કાકુનામે એક ધંધાથી પિતાનું વતન છોડીને પિતાના ઉચાળા લેઈ વલ્લભીપુરમાં આવી નગરના દરવાજા પાસે ગોવાળીયાના કુબાભેગે રહેવા લાગ્યું. તે પિતાની ઘણુજ ગરીબાઈને લીધે રંકના નામથી ઓળખાવા લાગ્યો. પાછળથી તેને કૃષ્ણચિત્રક(ચિત્રાવેલી) અને બીજી કારમીક વસ્તુઓ મળી એટલે, કકરકે પિતાની ઘાસની ઝુંપડી બાળી મૂકી, નગરમાં જઈ બીજા દરવાજા પાસે મહેલ બંધાવી ત્યાં રહ્યા. તેની પુછ દિન પ્રતિદિન વધી અને કેટયાધિપતિ ગણાય, પણ તે કંજુસ અને લેભી હતું તેથી કંઈ પણ ધર્મકાર્યમાં પૈસો ખરચતે નહોતે. રંકની પુત્રીની વાળ ઓળવાની રત્નજડીત કાંચકીના ઉપર રાજાની પુત્રીને મેહ થયે, તેણીએ તે માગી પણ રંકની પુત્રીએ આપી નહીં તેથી પરસ્પર વિરોધ થયે અને રાજાએ તે કાંચકી ખેંચાવી લીધી. ક્રોધથી રંક શેઠ પ્લેચ્છ દેશમાં જઈ ત્યાંના રાજાને કહેવા લાગે કે “જે તમે વલ્લભીને નાશ કરે તે એક કોડ રૂપૈયા આપું.” રાજાએ તે કરાર કબુલ કરીને સેના તૈયાર કરી કુચ કરવા માંડી. રસ્તે જતાં મેલાણ કરી રાજા પિતાના તંબુમાં અર્ધ જાગ્રત્ અને અર્ધ ઊંઘતે હતું તેવામાં, છત્રધારકને રંકના તરફથી કાંઈ ઈનામ મળ્યું નહતું માટે અગાઉથી વિચારી રાખ્યા પ્રમાણે તે બેલવા લાગ્યા કે “આપણુ રાજાના દરબારમાં કઈ ડાહ્યા માણસ નથી, નહિતર એક અજાણુ કુળના અને જેની રીતભાતની કેઈને ખબર નથી તથા તે સારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org