________________
૨૪
માતા સમક્ષ મલ્લને ગુરૂએ કહયું કે મારા વિહાર પછી તમે વાંચશો નહિ, કારણ કે ઉપદ્રવને સંભવ છે. ગુરૂના ગયા બાદ માતાની નજર ચુકવી તે પુસ્તક ઉપાડી એક લોક વ . દેવધિંગાણુએ પુરતકારઢ કર્યા તે પૂર્વે આવા ઉત્તમ પુસ્તક લખાયેલાં હતાં. શ્રુતદેવીએ મહેલ પાસેથી પુસ્તક ખૂંચવી લીધું તેથી મહલ ઝંખવાણે પડી ગયો અને માતાને સર્વ વૃત્તાંત કહ્યું તેથી માતા તથા સંધ શકાતુર થયે. મલે પર્વતની ગુફામાં તપથી મૃતદેવીનું આરાધન કર્યું. એક દિવસે શ્રુતદેવીએ પરીક્ષાર્થે પુછયું કે આજ હું શાનું ભોજન કર્યું છે ? તેણે કહ્યું વાલનું. છ માસ ગયા બાદ દેવતાએ ફરીથી પુછ્યું કે શાની સાથે મેલે કહ્યું કે “ગોળ ઘીની સાથે ” આથી શ્રતદેવી પ્રસન્ન થઈ અને કહ્યું વર માગ !! મલે દ્વાદશારાયચક્રનું પુસ્તક માગ્યું. દેવીએ કહ્યું એ ગ્રન્થ પ્રકટ કરવાથી દેવી દેવો ઉપદ્રવ કરે તેવું છે માટે તેને વરદાન આપું છું કે તે ગ્રન્થના ફક્ત એક લોકથી ગ્રન્થને સર્વ ભાવ હને ધ્યાનમાં આવશે. એમ કહી દેવી અન્તર્ધાન થઇ પછી એક દહાડે જિનાનંદસૂરિ ત્યાં પધાર્યા. તેમણે સંધની ઈચ્છાથી મલ્લને સૂરિપદ આપ્યું. જિતયશાએ પ્રમાણ ગ્રન્ય ર. યક્ષે નિમિત્તસંહિતા બનાવી. બુદ્ધ સાધુઓના મુખથી બાએ સ્વગુરૂને તિરસ્કાર કરેલે સુણી તે ભરૂચ્ચમાં આવ્યું. સંઘે સન્માન કર્યું. ભરૂચના રાજાની સમક્ષ મલે દ્વાચાર્યને પરાજય કર્યો. રાજાએ સમહત્સવ તેમને વાદીનું પદ આપ્યું. બદ્ધાચાર્ય ત્યાં મૃત્યુ પામ્યો. મલવાદીસૂરિએ ત્યાં ગુરૂને મહત્સવ પૂર્વક ગામમાં પધરાવ્યા અને સર્વ સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું. તેમજ તેમણે એવીશ હજાર કવાળું પદ્મચરિત્ર ( જૈન રામાયણ ) બનાવ્યું. તેમણે ધર્મોતરાચાર્યે કરેલા ન્યાયબિંદુપર ટીકા રચી છે-ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org