________________
હારથી તેઓએ પિતાની જગ્યા શ્વેતાંબરેને સેંપી અને તેઓ બેલ્યા પોતાના દેશને નાશ, પોતાના કુળને નાશ, પિતાના ધર્મને નાશ, પોતાની સ્ત્રીનું હરણ અને પિતાના મિત્રનું દુઃખ તે સર્વને દેખાવ જેની દષ્ટિએ પડતું નથી તેનું મોટુ ભાગ્ય ! ” રાજાના હુકમથી તેઓને દેશપાર કર્યા, અને જૈનેને પાછા બેલાવવામાં આવ્યા. મલે બાને હરાવ્યા તેથી રાજાની આજ્ઞાથી વિદ્વાનોએ તેને ગેસૂરિપદ આપ્યું. મલવાદીસૂરિએ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ શત્રુંજયને અપાર મહિમા જાણીને પિતાના મામા શિલાદિત્યની સાહાસ્યતાથી તેની ફરી પ્રતિષ્ઠા કરી આથી મલવાદીની કીતિ સર્વત્ર પ્રસરી પ્રબંધામૃતદીધિંકાના આધારે એ પ્રમાણે અવલેકવું. શ્રી પ્રભાવક ચરિત્રના આધારે નીચે પ્રમાણે જાણવું–
* ફાર્બસ રાસમાળામાં રાજાની આજ્ઞાથી વિદ્વાનોએ મલને સૂરિપદ આપ્યું એમ લખ્યું છે પરંતુ તે વિચારવા યંગ્ય બાબત છે. આ સંબંધી જૈનાગો પરંપરાગમ આધારે સૂરિપદને વિચાર ગુચ્ચમથી સમજી લે.
+ભૃગુકચ્છમાં વેતાંબરીય જિનાનંદસૂરિ રહેતા હતા. ત્યાં આનંદ શ્રદ્ધવાદીએ તેમને જીતવાથી કે વલભીમાં ગયા. ત્યાં દુર્લભદેવી નામની તેમની એક બેનને જિતયશા, યક્ષ અને મલ એ ત્રણ પુત્રો હતા તે સહિત બેને શ્રીજિનાનંદસૂરિ પાસે દીક્ષા લીધી. ત્રણ પુત્ર, વ્યાકરણદિક સર્વ શાસ્ત્રોના પારંગામી થયા. જ્ઞાન પ્રવાદ નામના પાંચમાં પૂર્વમાંથી પૂર્વાચાર્યોએ બાર આરાએવાળું દ્વાદશાનયચક્રશાસ્ત્ર ગુહ્યું હતું તે ફક્ત ગુરૂએ જણાવ્યું હતું. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org