________________
શ્રીશત્રુંજયતીર્થરાસ.
રા. ૧૪
રા. ૧૫
રા. ૧૭
રા. ૧૮
તેહુને પૂછ્યા તાપસે, પાયે લાગી તિણિયારારે, જાસા કહાં કડાંથી આવ્યા, પાવનકરવા અવધારારે. તાપસને મુનિવર કહે, અમે પુ‘ડરીક ગિરિજાસુ રે; આવ્યા અમે ઈહાં વિચારતા, તિહાં જઈનિર્મલ થાસુરે પુછ્યા મુનિને તાપસે, કુણુ ગિરિ પુ’ડરીક કહાવેરે; તે તાપસને તારવા, શત્રુંજય કથા સુણાવરે, રા. ૧૬ ઠામ અનત સુકૃતતા, સ`સાર સમુદ્ર તર ડારે; તે તીરથ સારઠ ઠામ બે, સાસ્વત ગિરિ પાપવિ ડારે અનંત ઇંડાં મુગતિ ગયા, એ તીરથતણે' પ્રભાવેરે; વલી ઇહાં ઘણા સીજસે, ઇણુ ર્ગાર સહુ સુખ પાવે૨ે. એ તીરથ મહાતમ તે સુણી,યાત્રાના થયા ઉછાહારે; સાધુ સધાતે સ‘ચા, મેટણ ભવ દુખ દાહારે. રા. ૧૯ આગલિ સરૈાવર નિરખીયા, કુમ આલી વ્યાપિત પાલીરે; તાપસ ગ્રીષમ પીડીયા, આવ્યા તિહાં છાંડુ નિહાલીરે. રા. ૨૦ હંસ તિહાં એક જલે, બહુ હુ'શતણેા પિરવારેરે; શ્વાસેાશ્વાસ હૈયેરહયા, મુખ ફાડયા ચરણ પસારે. જન દેખી ઉડી ગયા, હુતા જે હંસ અનેરારે; તે અશક્ત પડી રહયે, યમપુર કરણ વસેરારે. જલ લેઇ નિજ પાત્રથી મુનિ એક ગયા તિણિ પાસેરે; નીર રસાયણનીપરે, સયા મુખ્ય તસુ આસ્થેરે. ૨. ૨૩ તિણિ જલ તેહને સુખ થયા, તેહને મુનિ સરણા આપેરે; ભવકાંતાર ભ્રમણુ થકી, સરણા તે ભવદુઃખ કાપેરે.રા. ર૪ સુવર્ ભુવર્ જીવ વિરાધીયા તે કેઈ જેહ મરાલેરે; તુ તે ભણી ખમાવજે, તુજને ખામે તત્કાલારે. રા. ૨૫
રા, ૨૧
૨. ૨૨
રા.
Jain Education International
For Private & Personal Use Only
૨૫૫
www.jainelibrary.org