________________
૨૪૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. નૃપ વચન સુણી તેનારિનાં, જાણે તાતે તરૂઓ કાનરે; અંતરિ દાહ પિશુનપરે, ફિરિ વચન કહે રાજાન. ના. ૪ રેરે અધર્મણી ધર્મની, નિન્દાકારક મતિહીણરે વિદ્યાધર કુલની નહીં, તમે કન્યા બે અપ્રવીણરે. ના. ૫ ધિગધિગ વૈદગ્ધ તુમારડે, ધિગધિગશ તુમ કુલ વયરૂપરે; જીની પૂજા તપ નવિ રૂચે, તમે પડયે દુર્ગતિ કૂપરે. ના. ૬ માનુષ્ય કુલરૂપ આરોગ્યતા, સુપાયેલહીએ રાજરે. કુણ તે આરાધે નહિં, જેહથી સીજે સહુ કાજ. ના. ૭ ધર્મરાધનથી નવહુવે, કાંઈ દેહ વિડબણ મૂહરે, ધર્મ વિના વિષયાકુલા. તે કાય વિડબનરૂપરે. ના. ૮ શાકમૃગ પશુ સિંહાદિના, આઠમિ પાખીને દિસરે, તેપણ આહાર નવ લીએ, વાસિતમે જગદીસરે ના. ૯ તસુ જાણપણાને ધિગ પડે, નિફલ માનવ અવતારરે, પર્વ આરાધનજીહાં નહીં, સહુ ધમ નિધન સારરે. ના. ૧૦ શ્રી આદીશ્વર જીનવરે, પર્વ ઉત્તમ દાગે એહરે, વૃથા કરું નહી તપ વિના, કઠગત પ્રાણપણિ તેહરે. ના. ૧૧ વરરાજ્ય જાઉ એ માહરે, ક્ષય જાવલી એ પ્રાણ રે; ભ્રષ્ટ નહુ” પર્વ તપથકી,ભાજુ નહી જીનવર આણરે. ના. ૧૨ જાધાકુલ નૃપ વાણી સુણી, ત્યારે કહે એ ઉર્વશી નાર
યા કેલવતી થકી, સાંભલિ પિયુડા સુવિચારરે. ના. ૧૩ સ્વામી અમે પ્રેમરસે ભરી, કહો તુમને વચન સ્નેહરે; મત તમને દુઃખ ઉપજે, ઢોધને અવસર નહી એહરે. ના. ૧૪ પહિલી સૈવિમુખ થઈ, અમેનિજ તાત વચનથી જાણી નિજ છેદે પતિનવાવ, માની નહી માયની વાણું. ના. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org