________________
શ્રીશત્રુતીર્થસ.
૨૪૩
વલી પૂરવકર્મ સંગથી, હવણ તું વેવર એહરે. સુખ સંસારત ગયા, વલી શીલ ગયે ગુણ ગેહરે. ના. ૧૬ સ્વાધીન પુરૂષ નારી હવે, તે મનમથનો સુખ હુઈરે; નહીતે સ્વાન સુનીપરે, નિસિ દિવસ નહી સુખ કેઈરે. ના. ૧૭ નાભેય જીદ આગલિ, તમે પૂર્વ દીધો બોલો, તાહરે વચન ન લપસું, તે તમે કીધ નિટોલરે, ના. ૧૦ પરીક્ષા કરવાને કારણે, એક વાર કહયે હિત વયણરે; હાહા થડા કારણે, કેબે રાતા કીયા નેણશે. ના. ૧૯ વ્રતશીલ અને સુખ બે થકી, કુલવંતી અમે થઈ ભ્રષ્ટરે, પાવકમહિ બલિ હિવે, જીવે હિવે અનીષ્ઠરે. ના. ૨૦ એ વાત સુવચન સુણ કરી, તેહસું નૃપ મેહે લીરે વચન સંભાયા આપણે, તેહને ભારે સુપ્રવીણરે. ના. ૨૧ જે તાતતણે તાતે કહયે, જે કીધે માહરે તારે. તેહને મુત હુંકિમકરૂ. તે પર્વતણી સુણઘાતરે. ના. ૨૨ હરિણાક્ષી હિરણ્યમહીગ્રહ-માનીની મધરો મનખેદરે. ઈભલે મ-તેગામિની વાજી ઘર ઉમેદ–ના. ૨૩ એ કેશ કૃશાંગી લે સહ, મકરે સુખ ધર્મનીહાણ, ત્રીજે ખંડે ત્રેવીસમી ઢાલ, કહી જીન હર્ષ સુજાણરે. ના. ૨૩ સવ ગાથા, ૭૬૪
ડ્રહા ઈષત મુલકી (મલક) તે કહે, કેમલ વચનેતામ; ભૂમિનાથ તુમ સરિખા, સત્ય વચનના ઠામ. ૧ અંગીકાર વિઘાતનર, મેટે પાપી તેહ, સદા અસુચિતસુભારથી, વસુધા ખેદ ધરેહ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org