________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૨૪૧
પુન્ય સદા કી ધોળકે સ્વર્ગ સિદ્ધિ સુખ એ આઠમિ પક્ષ ખંડના, જે ન હુવે પરતક્ષ. ઉપાર્જ હરિક્ષિ સુણ, જીવ શુભાશુભ કર્મ; પર્વે અન્યભવ આઉખે, પરિણામે એ મર્મ. ૪ તે માટે આરંભ સહુ, છેડી ગૃહ વ્યાપાર; સુભ કર્મ ઈહાં કીજીએ, અસુભતણે પરિહાર. ૫
સ્નાન ન કરીએ એ દિને, સ્ત્રી સેવાને ત્યાગ; કલહ ચૂતહાસી પ્રમુખ, મત્સર કેધ લાગ. ૬ કિમપિ પ્રમાદ ન કીજીએ,ધરીએ મન સુભ ધ્યાન;
મરણ પરમેષ્ઠીતણે, ધરીએ હદય પ્રધાન. ૭ સામાયિક પાષધ સુવ્રત, છઠ અઠમતપ મુખ; પર્વે એ જીનવર પૂજીએ, લહીએ વિંછીત સુખ. ૮ ત્રદશીને સપ્તમી, લેક જણાવા કામ; થાય મુજ આદેશથી, પડહ નગરમે આમ. ૯ દુર્લભ દેવી ત્રિલેકમે, આઠમિ ચાદશિ પર્વ; ભક્તિ કરે અનવર તણ, શિવ સુખ લે અખર્ચ. ૧૦
હાલ–નણંદ રેકડા, એ દેશી. ર૩. નૃપ ઉક્ત સુણીને ઉર્વસી, દેખીને એહવે સંચરે, નિશ્ચય દેખી ઈસું કહઈ, ચતુરા ગિરા વાકય પ્રપંચરે. ૧ નાહ સુણે તમને કહું, કેમ હારે નરભવ એહરે, રૂપ રાજ્ય સુખ તપ કલેશે, કાંઈકત વિડંબે દેહરે. ૨ નિજ ઈછાએ સુખ ભેગ, કિહાવલી માનવ અવતારરે, રાજ્ય નિહાંર સુખવલી, કિહાં મલસે એવી નાર. ના. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org