________________
૨૨૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
•
ઉદ્યાન પાલક ઉતાવળા, જઈ ભરત ભણી સભળાવેરે; ભરતેશર વચન સુણી કરી, મનમાંહિ મહુદુઃખ પાવેરે તું. ૧૧ વિણિ યાન સકલ પરિવારસુ', પદ્મચારી ચલ્યે નરરાયરે; આંસુ ધારા નયણે વહે, કટકાદિક પીડા પાસેારે. તું. ૧૨ પ્રભુ ઢેખી અવસ્થા એહુવી, નરનારી ગત અણુ રે; નિજ નાતિણે પરિવારસુ', અષ્ટાદપ ચઢયા નનિરઢારે તું. ૧૩ પર્યઙકાસને બેઠા થકા, ઇંદ્રિય આશ્રવ સહૂ રેકયારે; નયણે જલ ભરત ચરણે નમ્યા, ભરતેશ પ્રભુ આલેાકયારે તુ. ૨૪ ઈંદ્ર ચાસિડ પણ આવીયા, પ્રભુને પ્રદક્ષિણ દેઈ રે; સાકાકુલ આંસુ નાંખતા, દુ:ખ ધરતા પાય નમેઈરે. ૨૫ નેઉપક્ષ એકે હીણતા, શેષ થાકે ઈંણુ અવસાણારે; સુખમાં દુખમા આરાતણી, અવસર્પિણી જંગ ભાણારે; તુ. ૧૬ માઘ કૃષ્ણ યાદશીદને, પર્યઙકાસને પુર્વાન્હેરે; સ્થુલ યોગ કાયામન વચના, મૂકયા સગલાઈ કાનેરે. તુ. ૧૭ પ્રભુ સુખમ કાયાયેાગઇ કરી, રૂથ્યા બાદરકાય ચાગાર; સૂક્ષ્મ ક્રિય નામ શુકલધ્યાનના, પામ્યા ત્રીજો સયાગોરે ૧૮ અસૂ સૂક્ષ્મ તત્વ ગાછિન્ન, ક્રિયતિમ ચેાથે આસ્વાદીરે, સધ્યાન લેાકેાથે રૂષભજી, પહુ તા તારક અપ્રમાદીરે તુ. ૧૯ બાહુબલિ આદિક પણ સહુ, ધ્યાનાંતરિ આશ્રીતચિતારે મુનિવર પણ પ્રભુ જીમ પાણીયે,અવ્યયપદ સુખ અન તારે. ૨૦ નારકયાને પણ સુખ થયા, જગતિને થયા સુપ્રકાસારે; નિર્વાણ કલ્યાણક પ્રભુતણેા, થયે દુખને નાસારે. તુ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org