________________
૨૧૦ શ્રીમાન જિનપ્રણીત. વિધવા નારિ નવ હવે, બહુ પુત્રવતી થાય; શકચક્રી ગ્રહણ થઈ, મુગતિ પુરીને (તે) જાય. ભ. ૧૯ બે યેજન મૂકી કરી, મિત જન ગિરિ એક તિર્યંચ પણ સુરસુખ લહે, સ્વર્ગાખ્યાનમ્યા વિવેક. ભ. ૨૦ તિહાં પ્રાસાદ કરાવી, ચકી ભાવ વિશાલ; શ્રી યુગાદિશ રાયને, સુર સેવિત ગુણમાલ. ભ. ૨૧ બીજા વલી શૃંગને વિષે, નિજ સુત યતિ અનેક બાહુબલિ મુનિ એમ કહે, સહસ્ત્ર અઠત્તર એક. ભ. ૨૨ એ તીરથ સુપ્રભાવથી, તમને પુંડરીક જેમ; કેવલ સિદ્ધિ પુરી હસ્ય, કર્માષ્ટ ક્ષય કરિ એમ. ભ. ૨૩ તે માટે સુવ્રત તુમે, ઈહાં રહે ગુણવંત એહવું સાંભલિ તિહાં રહ્યા, તે સાથે મુનિ પંત. ભ. ૨૪ કેવલજ્ઞાન લૉો તિહાં, અનુકમે પામ્યા મુક્તિ, બાહુબલિ ઋગે તિહાં, વા દેવલ નૃ૫ ઉક્તિ. ભ. ૨૫ ત્રીજો ખંડણી થઈ ઢાલ તેરમી એહ; કહે જીનહર્ષ સુણે સહુ, તીર્થસું ધરી સ્નેહ. ભ. ૨૬
સર્વ ગાથા, ૪૨૩ હવે ભરત પછે વલી, વાસવને ધરી પ્રેમ, સર્વ તીર્થમય એ ગિરિ, દાહ થયે મુનિ કેમ. મરૂદેવાદિક સિદ્ધના, પુંડરીક મુનિ અંત; કાયા ક્ષીર સમુદ્રમાં, મેં ખેપી ભૂકત. આજ પછે હસે નહિ. આગલિ એ આચાર; સિદ્ધતણ હવે દેહને, હસ્ય અગ્નિ સંસ્કાર. ૩
من مه
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org