________________
શ્રીશત્રુજ્યતીર્થરાજ. ૧૮૭ કલ્યાણ કેતુ રાજા પ્રવર, એ મહીધર ચ્યાર; બત્રીસું સહસ્ત્ર ત્રીબસે મુગટધર, લેઈ બહુ પરિવાર. ૧૨ હાલ–ભરત ભૂપ ભાવસુએ એ દેશી. ૬. - સાધર્મિક વત્સલ કરીએ, જમાડી પકવાન; જીણુંદ પૂજા કરીએ, કૃત મંગલ પ્રસ્થાન. ભરત યાત્રા કરે છે, નાભિનાજિદનો પૂત; ભરત યાત્રા કરે એ, પિષે ધર્મને સૂત. ભ. ૧. શુભ મૂહર્ત ગય વર ચઢયા એ, આભરણે સોલંત મહીધર પરવયે , લીધી રિધિ અનંત. ભ. ૨ આસીસ હૈં સુર માનવીએ, જય ચિરંજીવ નરિદ; નારીપુરની મિલીએ, સંતૂયમાન સાનંદ. ભ. ૩. સાથે અણુવ્રત ઘર થયા એ, શ્રાવક શ્રાવિકા કેડિ ચોરાસી લક્ષ લીયા, ગજવાજી રથ જેડિ, ભ. ૪ મંગલકનૃપ મુગટેશ્વરાએ, સામંત કુમાર અનેક; પુરીજન બહુ થયા એ, કેડી ધ્વજ સુવિવેક. ભ. પ. આચારજ સાથે થયા એ, સાધૂતણે પરિવાર; શીલે કરી ભતા એ, વ્રતે વિશુદ્ધ આચાર. ભ. ૬ વાછત્ર વાજે અતિ ઘણું એ, ભેરીવ પણ નિસાણ; સંગીત રચૅ ભલાએ, અમારી રાગ સુજાણ. ભ. ૭. ભાટ બેલે બિરદાવલીઓ, અનેઉરપુરનાર; ધવલ મંગલતણાએ, ગાવે પ્રેમે અપાર સુજાણ. ભ. ૮ દેવાલય આગલે એ, શ્રીજીનવરને સીસ, છત્રત્રય સભાએ, સાચે ત્રિભુવન ઈસ. ભ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org