________________
અનેક છે
જણ પણ નવ લીએ બેલે નર
૧૭૬
શ્રીમાનજિનહર્ષ પ્રણત. જે અસત્ય વચન બેલેનતે અશુચિમાંહિ અશુચિપ્રકાશ છે. ૧૦ ફેકટ દુર્ગધરસ નસાડે, થાયે મુંગે મુખ રેગ અનેક, જી. એ દેષ અસત્ય ભાખી લહે, નવ બોલે નર જેયુ વિવેક. છ. ઈહદંતશોધણ પણ નવ લીએ અણુ દીઠ પાતિકને ઠામ જી. સુણિ દાન અદત્તાથી હવે, અલ્પજીવ નિર્ધન નિરમામ જી. ૧૨ નિજ દારાપણુ ઈણ તીરથે, નવ સેવીને હાઈ સુજાણ; તેસુ કહિ પરમારીને, બે ભવની થાએ નિ હાણ. જી. પરદ્રવ્ય હણે ઈણ તીરથ, પરદારા જે સેવે આઈફ જી. પૈસુન ઠેષ પર ઉપરે, મહા પાપી તે દુર્ગતિ જાઈ. જી. ૧૪ શત્રુંજય તીર્થ આવીને, પરિગ્રહને કીજે પરમાણ; જી. તરીયે સંસાર સમુદ્રથી, લેભ તૃણું તજીએ દુખ ખાણ છે. સામાયકત્રતઈહાં કીજીએ, મનમાંહિ ધરિ ભાવવિસુધ; જી. મહા દુષ્ટ કર્મ તે નિર્જરે, ક્ષણમાંહે જન બુધ્ધ. જી. ઈહાં આવી પૈષધ વ્રત કરે, તે પામે માશ ખમણનો પુન્ય છે. લહે કેવલજ્ઞાન અહર, જે સેવે તીરથરે ધન્ય ૨ જી. ભજન અવસર આવ્યે થકી, આપે જે મુનિવરને દાન તેહને સુર સુખ દૂર નહિ, રાજ્ય સુખને તે કિધાન છે. ૧૮
ડેહિ પાપ કરે ઈહાં, તે થાય બહુ પાપને વ્યાપ; જી. એમ જાણી પાપ ન કીજીએ, તે જાએ ભવ તાપ સંતાપ. જી. ૧૯ તે ભેજન જે ગુરૂદેવને, દેઈ ઉપ ભેગવીએ તેહ; જી. નહીતી પશુ ગ્રાસ તણી રે, જાણે પષ્ય કેવલ નિજ દેહ
જી. ૨૦ દેવદ્રવ્ય ગુરૂ દ્રવ્યને કરે, ભક્ષણ તે નર અધમ ગણાઈ જી. તેહની સુધિ કીમહી નવિ હૈયે, સહુ તિર્થ ફર્યા જાય. જી. ૨૧ ઈહાં અનરથ દંડન કીજીએનવ હણિએ બહુ ભાર અભક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org