________________
• શ્રી શત્રુંજય તીર્થરાસ.
૧૭૭ ઢાલ બીજી ત્રીજા ખંડની, પૂરાણ જીન હર્ષ સુદક્ષ. જી. ૨૨
આ સર્વ ગાથા, ૬૦.
દુહા શાખા પત્ર ફલાંકુરા, શાશ્વત વૃતણહ; અવિવેકી એર્થના, છે દેવાનક દહ. ૧ સદા શત્રુંજય ગિરિ વરે, સગલે સુરને વાસ; તૃણ દષદ તરૂ તે ભણી, છેદી જે નહી તા. ૨ “હા રાત્રિ ભેજનથકી, ગૃધ્ર ઉલુક પ્રમુખ ભવ પામી જાવે નરક, જીહાં સંપૂર્ણ દુખ. ૩ રાત્રી ભેજન જે કરે, અસુચિ સદા નર તેહ, તેહને તીર્થ ફરસ, યુગને પણ નહી એહ. ૪ સમ્યકત્વમૂલ પાલે ઈહાં, નિર્મલ નિજ વ્રત જેહ, ધન્ય અધિક તેહથી ન કે, કરે મુગતિસું નેહ. ૫ રાજ્યધરા કુંભી કનક, રૂ૫ મણ ઈંહાં દેય; વજસુર શક સંપદા, પામે સુખ અછેટુ. ૬ ઈદ્રોછવ આદિક કરે, કારિજ માનવ જેહ; સકલ ભેગ સુખ ભેગવી, પછે મુક્તિ લહે તેહ. ૭ તીર્થરાજ સહુ તીર્થમાં, અનઘોત્તમનગ એહ; મુક પરિએ શૈલેન્દ્રને, ભજ ગણધર ગુણ ગેહ. ૮ હાલ-ઈણિ હંગરીએ મન મેરા. એ દેશી. ૩ એ ડુંગરીએ ભરી ગુણે, એમભા આદિ કહે. કાયતણ વાસી સુણે, સાંજલિ પામે આનંદ છે એ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org