________________
ના કર્તા માનદેવસૂરિના સમયમાં તક્ષશિલાનગરીપર જૈનરાજા રાજ્ય કરતા હતા એવું સમજાય છે. આ સંબધી ઐતિહાસિક દૃષ્ટિયે વિશેષ શેાધખાળ કરવામાં આવશે જેનેાના ઇતિહાસપર અને ભારતના ઈતિહાસપર ભારે પ્રકાશ પડશે. વિક્રમ સવતા ૪૭૭માં જે શિલાદિત્ય રાજા થયા તે કેટલામે શિલાદિત્ય હતા તેના નિર્ણય કરવાની જરૂર છે.
વલ્લભીમાં દૈવધિગણિ અને મથુરામાં દિલાચાર્યજીએ આગમાને પુસ્તકારૂઢ કર્યાં. મહાવીર સંવત્૯૮૦માં શ્રીદેવધિગણિ ક્ષમાશ્રમણે નાગમાને શ્રીવલ્લભીપુરનગરમાં પુસ્તકારૂઢ કર્યાં. વિક્રમ સ ́વત ૫૧૦માં દેધગણિ ક્ષમાશ્રમણે જૈનાગમાને પુસ્તકા રૂઢ કર્યા, તત્સમયમાં મથુરાનગરીમાં શ્રીન્તિલાચાર્યે નાગમાને પુસ્તકારૂઢ કર્યાં. સ્કેન્દિલાચાર્યે મથુરાનગરીમાં આગમાને પુસ્તકારૂઢ કર્યાં તેથી તે “માથુરીયાચના”ને નામે, અને વલ્લભીપુરમાં દેવધિગણિક્ષમાશ્રમણુજી ના પ્રમુખપણા નીચે જૈનસઘ ભેગા થઈને જે આગમાને પુસ્તકારૂઢ કર્યાં. તે “ વલ્લભીવાચના” ને નામે પ્રસિદ્ધ થયાં. મથુરાથી શ્રીસ્કન્તિલાચાર્ય વિહાર કરતા કરતા સિદ્ધાચલતીર્થના દર્શન કરવા માટે આવ્યા. સિદ્ધાચલની યાત્રા કરીને તેઓ દેવધિગણિક્ષમાશ્રમણને મળ્યા, તથા દેવધિગણિ અને કન્તિલાચાર્યને આગમસ...બધી ઘણી ચર્ચા થઇ. અન્નેએ આગમસ બધી પાઠે મેળવ્યા તે પણ કાંઇક પાડભેદ રહે.
૧૫
આ હકીકત માટે શંકાનું સ્થાન રહે છે, પરંતુ અમાને એક પ્રાચીન ટીપણું હાથ આવેલું છે તેમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org