SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ (< બાદ કેટલાક કાળ ગયે છતે પરવાદીઓવડે દુય એવા બાન્દ્વાચાર્યાએ અનેક રાજાઓને પ્રતિધીને આદ્ધધર્મી કર્યાં. અન્ય જે જે ધર્માં ચાલતા હતા તેઓના શાસનને લાપ કરીને સારાષ્ટ્ર વગેરે દેશમાં સર્વ તીર્થાને પોતાના સ્વાધીન કરવા માંડયાં અને તેમાં ઐદ્ધની પ્રતિમાએ એસાડવામાં આવી. એવામાં, શ્રીવીરપ્રભુના ભવિષ્ય પ્રમાણે— इतश्च लब्धिसम्पन्नः सर्वदेवमयो गुरुः ।। शशिगच्छांबुधिशशी, सूरिभवी धनेश्वरः ॥ ८३ सोऽनेकतपसा पुण्यो, वल्लभीपुरनायकं ॥ शिलादित्यं जिनमते, बोधयिष्यति पावने ॥ ८४ ॥ निर्वास्य मण्डलाद बौद्धान्, शिलादित्येन सूरिराट् । कारयिष्यति तीर्थेषु शांतिकं चैत्यसञ्चयम् ॥ ८५ ॥ सप्तसप्ततिमब्दानामतिक्रम्य चतुःशतीम् ॥ વિશ્વમાર્યાદિષ્ઠાવિયો, ચિતા ધર્મવૃદ્ધિøત્ ॥૬॥” " Jain Education International शत्रुञ्जयमाहात्म्ये. શિલાદિત્યને સર્વે લબ્ધિસપન્ન, સર્વદેવમય શશિંગરૂપસાગરમાં ચન્દ્ર સમાન ધનેશ્વરસૂરિગુરૂએ, શ્રીવલ્લભીપુરનગરમાં આવી વતુ ભીપુરનારાજા શિલાદિત્યને જૈનધર્મના એપ આપીને જૈન કર્યાં. સારાષ્ટ્રમ`ડળથી ઐાદ્વાને દૂર કરીને સર્વત્ર શાન્તિ પ્રવર્તાવી. વિક્રમ સંવત્ ૪૭૭માં ધર્મવૃદ્ધિના કરનારો શિલાદ્રિત્યરાજા થયા. શ્રીધનેશ્વરસૂરિએ શિલાદિત્યરાજાને પ્રતિધ દેઇ આદ્ધાને પાછા હુડાવ્યા ઇત્યાદિ શત્રુ જયમાહાત્મ્યની ધનેશ્વરસૂરિના શ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy