________________
વેચાવા આવેલી ઘડીને ઉધારે રૂપિયા લઈને, તેના માલિક પાસેથી વેચાતી લીધી. ભાવડશા શેઠે તે ઘડીની સારી રીતે સેવાચાકરી કરી. ઘેડીને યોગ્ય સમયે સૂર્યના અશ્વસમાન પ્રખ્યાત ચમત્કારી જોડે થયાં. તે ત્રણ વર્ષને થયે ત્યારે પિતાના તેજડે કરીને તે અત્યંત શેભવા લાગે. આ અશ્વની વાત તપન રાજાના કાને ગઈ અને ભાવના ઘેર આવ્યું. કાંપિલ્યપુર નિવાસિભાવડને ત્રણ લક્ષ ધન આપીને તે સૂર્યસમાન અશ્વ ખરી. તપનરાજા કોણ છે તેનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું નથી. તથાપિ તે કઈ આર્યરાજા હવે જોઈએ એવું અનુમાન થાય છે. તપન રાજાએ આપેલા ત્રણ લક્ષ દ્રવ્યથી ભાવનડે અન્ય ઘણું ઘોડીઓને ખરીદી અને તેઓથકી ઉત્પન્ન થએલા અને ભાવડશાએ વિકમરાજાને આપ્યા તેથી વિક્રમાદિત્યરાજા સંતુષ્ટ થયે અને ભાવડને સારા મંડલમાં મધુમતી (મહુઆ) સહિત બાર ગામ આપ્યાં. ભાવડે વાજતે ગાજતે મધુમતી (મહુઆ)માં પ્રવેશ કર્યો, તે કાળે તેની સ્ત્રી ભાવલાએ એક પુત્રરત્ન જયે અને તેથી ભાવડે યાચકને સારી રીતે સંખ્યા અને તેનું નામ જાવડ પાડવામાં આવ્યું. જાવડે સારી રીતે વિદ્યાનો અભ્યાસ કર્યો. તે મોટી ઉમ્મરને થયો ત્યારે તેના પિતાએ તેને એગ્ય કન્યાને માટે શેધ ચલાવી, ઘેટીગામમાં રહેનારા એક શેઠની સુશિલાનામની પુત્રીની સાથે સ્વયંવરની સ્થિતિ પ્રમાણે જાવડનું લગ્ન કરવામાં આવ્યું. કેટલે કાળ ગયે છતે અને ભાવડ દેવલોક ગયે છતે તેણે સ્વપુરીનું ધર્મરાજાની પેઠે પાલન કર્યું. દુઃખમાકાલના મહમ્યથી મુગલ(પ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org