________________
શ્રીશત્રુ-જયતીર્થરાસ.
૫
તે તાત ચરણકમલમે' સદા, સેવા કરવાહે। મન રસિક સુજાણુ પિતામાતા મરૂદેવી ભગવતી, સેવા ધારેહા ધારઇ સિરઆણુ ય. હું રાજ્યથી ગયા સહસ વરસ થયાં,નિતે સેવાહા કરતા ઈમરાય; નમવા આવ્યા ભરતેસરૂ, સુપ્રભાતેહા મરૂદેવી પાય. ય. નિજ પુત્રતા સ્મરણ કરે, નયણાંથીહા કરે. આંસુધાર; હું ભરત કહી બહુ ભક્તિનું,પાય પ્રણમા રાજા તિણિવાર. ય. લૂડી આંસુ નયણાથકી, દુ:ખ કાઢેહા હૈયડાથી તામ; મરૂદેવા ભરત ભણી કહે, વછ સાંભળીહા વિનય ગુણુધામ. યા. મુજ પુત્ર રૂષભ મુજ તુજ તજી, નિસ્નેહીડા થઈ દીધેા છેહ; મૃગપરિ વનવાસી થયા, માયડીશુંહા રાખ્યા નહિ નેહ. ય. શીતાતપ ભૂખ તૃષા કરી, પીડાતાહા હાસ્યે તસુ દેહ; વનથી વન વાયુ તણી પર, હાસે ભમતાહે મુજ અંગજ તેડુ ય. કિહાં છત્ર ચ`દ્રાજવલ સારીખા, મુક્તા રત્નેહા ભૂષિત નિત સીસ; કિહાં ઉદ્દગ્ર દાવાનલ તાબ્યા, તપનાતપહેા મંડલ અવનીસ યુ. ૧૯ સૉંગીતક સારસ રસ કહાં, કિન્નરીનાહા મધુરા કકાર; વનમાંહિ‘શ્રવણે સુષુતા હસે, મસકાંનાહે કહ્યા શબ્દ અસાર. ૧૧ કિહાં વારણુ ખધ બેસી કરી, નગરાંતરહેા ક્રૂ મન મેાજ; ાિં પર્વત કાંકરમાકરા, ભમસે મારેહા ખાલુડા રાજ. ય. ૧૨ પુત્રના દુઃખ ઉઘ (એલ) સુણી કરી, મુજ હ્રીયડાહે ફાટે ન કંઠાર; યાપી ગુજ પ્રાણ છુટે નહી, ત્રિક જીવિતઢા દુભિણી થઈ તેર. ય. ૧૩ તુ રાજ્યતણા સુખ ભોગવે, ભાગમાહિ લપટએ દિનરાત; માહુરી સુત વનમાંહિ શમે, તુ પૂછેહા નહી તેની વાત. ય. ૧૪ દીનાક્ષરતાને માતણા, સાંભથીને, કહે ભરત ગયેલા; લાયાધિપતિ માવડી, કાયરનીહા પર એલમખેાલ, થ. ૧૫
'
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org