________________
८७
કે
જે
શ્રી શત્રુંજય તીર્થરાસ. હવે હવામી સંયમ રહે, કૃષ્ણાષ્ટમી ચૈત્રમાસહે. સુ; ઉત્તરાષાઢ શશીગઈ અપરાજાઈ ઉ૯લા સહે. સુ. વિ. રાગ દ્વેષ અરિ જીપીયા, ભાગ્યામદ અભિમાન; સુ; ઇંદ્રિય વિષય નિવારી,માની પ્રભુ રહે ધ્યાને હે; સુ. વિચરે ઇ સાધતા, પ્રાણીને હિતકારહ, સુ. દેહતણી મમતા તજી, પુવીકર વિહારહે. સુ. ભરત અધા ભેગવે, રાજય પિતાને દીધહે; સુ; ન્યાયે રાજ્યપાલે ભલે, પ્રજા સુખિણું કીધહે. સુ. વિ. ૧૧ હવે શ્રીરૂષભ જણેસરૂ, ભમે નગર પુર ગામહે સુ આહાર મિલે નહિ એખણ,લેક જાણે નહિ નામહે. સુ. વિ. ૧૨ સુધા પીડીત તાપસ થયા, કછાદિક મુનિરાય હે, સુ. યુગાદીસને ધ્યાવતાં, કંદમૂલ ફલ ખાય છે. સુ. વિ. ૧૩ આપે પ્રભુને રથ તુરી, માતા માતંગ હે; સુ. વસ્ત્ર હિરણ્ય કન્યા દઈ, મુગ્ધ લેક મન રંગ હે. સુ. વિ. ૧૪ સ્વામી કિમપિ નસંગ્રહે, જે નહિ સનમુખ હે. ઘરઘરથી એમનીસરે, લેક કરે મહાદુઃખ હે. વ્રતથી એક વરસ રહ્યા, નિરાહાર જગદિશ :હે. સુ. ગજપુર નગરે આવીયા, માનવતી જગદીશ હે. સુ. વિ. બાહુબલને પિતર, તિહાં શ્રેયાંસકુમાર હે; સુ. જાતિસ્મરણ પામી, દેખી જગદાધાર છે. સુ. પ્રભુસુ પૂર્વ ભવતણે, દીઠ સંબંધ અખંડ છે. સુ. કહે જીન હર્ષ પૂરી થઈ, ઢાલ ત્રીજી બીજે ખંડ છે. સુ. વિ. ૧૮
સર્વગાથા. - ૧ એષણીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org