________________
સગરચકવતીના પુત્ર નું; રામરાવણનું; શ્રીનેમિનાથનું પાંડવ કેરવનું પાશ્વનાથનું; તથા શ્રી મહાવીર પ્રભુનું અને છેવટે ભાવડ જાવડનું વૃતાંત શ્રી શત્રુંજયરાસમાં વર્ણવવામાં આવ્યું છે. પાંડવ કોનું વૃત્તાંત જેવી રીતે પાંડવચરિતમાં વર્ણવ્યું છે તેવી રીતે અત્ર વર્ણવ્યું છે. માગધી પઉમરિય નામના ગ્રન્થમાં જેવી રીતે રામલક્ષમણ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી રીતે અત્ર રાસમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તાપની શ્રીષભદેવથી કેવી રીતે ઉત્પત્તિ થઈ તેનું આ રાસમાં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ભરતરાજાએ પખંડને કેવી રીતે સાધ્યા તેમજ તસમયના યવન પ્લેચ્છ લેકેને કેવી રીતે જીત્યા તત્સંબંધી સારું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેથી માલુમ પડે છે કે ભરતરાજાના સમયમાં પણ સ્વેચ્છ લેક હતા. તત્સમયના પ્લેચ્છ લેકે બળવાન હતા, તે ભરતરાજાએ તેમની સાથે કરેલા યુદ્ધપ્રયાણથી માલુમ પડે છે. ભરતરાજા શ્રીસિદ્ધાચલની યાત્રા કરવાને માટે આવે છે તે સમયે દેશની સ્થીતિ કેવી હતી, લેકે કેવા હતા, તે રાસમાં આપેલાં વૃત્તાંતથી બરાબર માલુમ પડે છે. સગરચક્રવર્તીના વખતમાં સગરચકવતીના સાઠ હજાર પુત્રએ અષ્ટાપદપર્વતની ચારે તરફ દંડરનવડે ખાઈ ખેરવાને માટે જે પ્રયત્ન કર્યો હતો તે વખતનું વૃત્તાંત અને સગરચકવતીને ઈન્ટે આપેલે ઉપદેશ મનન કરવા યોગ્ય છે. જનુરાજાએ ખાદીને આણેલી ગંગાનું વૃત્તાંત દેશના અવનવા ફેરફારને માટે ઘણું ઉપયેગી છે. સૂર્યયશા રાજાએ વિકટ પ્રસંગમાં પર્વની આરાધના કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org