SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ માહામ્યગ્રંથના સર્વ ખંડેને અનુક્રમે સંપૂર્ણ વૃત્તાંતે સહિત ગોઠવ્યા છે તે વાંચકને સમ્યક રીતે અવાધાય છે. શત્રુંજયમાહાસ્યના નવખંડ છે. ગ્રન્થની આદિમાં ઋષભદેવપ્રભુનું મંગલાચરણ કર્યું છે, પશ્ચાત્ ષભદેવ ભગવાનના વખતમાં પુંડરીકગણધરે સવાલક્ષ શ્લોકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય રચ્યું, તેની શ્રીવીરપ્રભુએ કહેલા શત્રુંજયમાહામ્યવર્ણનનો સાર શ્રીવીરપ્રભુના વખતમાં સુધર્માસ્વામીએ વીશ હજાર કલેકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય ગ્રન્થની રચના કરી તેની વિગત આપવામાં આવી છે, પશ્ચાત્ શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલપર્વત પર સમવસરે છે, તેમની આગળ સિદ્ધાચલ સંબંધી પ્રશ્ન કરે છે, શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલ પર્વતની મહત્તા વર્ણવે છે, સિદ્ધાચલનાં એકવીશ નામનું વર્ણન કરવામાં આવે છે, અને સિદ્ધાચલ મહાક૯પમાં સિદ્ધાચલનાં એક આઠ નામ આવે છે તેની દિશા દેખાડે છે. પહેલા આરામાં સિદ્ધાચલ એસી એજનને બીજા આરામાં સી-તેર એજનને ત્રીજા આરામાં સાઠ એજનને ચેથા આરામાં પચાસ એજનને પાંચમામાં બાર એજનને; અને છઠ્ઠા આરામાં માત્ર સાત હાથના માનવાળો રહેશે એમ વીરપ્રભુ ઈન્દ્રની આગળ વર્ણવે છે. પશ્ચાત્ સિદ્ધાચલનામશ્રવણથી ચાર હત્યાદિક અનેક દોષોને નાશ થાય છે તેનું વર્ણન કરે છે. પશ્ચાત તીર્થની આશાતનાને ત્યાગ, તીર્થસેવન ફળમહિમા શત્રુંજયતીર્થ ક્ષેત્રમાં પાપકર્મથી થતે કર્મબંધશત્રુંજય તીર્થમાં ર્તવ્યાકર્તવ્ય સૂર્યકુંડમહિમા બકનું સૂર થવું વગેરે અનેક અધિકારે શત્રુજયરાસમાં વર્ણવવામાં આવ્યા છે. અષભદેવથી માંડીને ભરતેશ્વરબાહુબળીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy