________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૭૭ સૂર્યાવર્ત અભિધાન ભલે, તે વનમાંહિ છે કુડરે; નાભેય દષ્ટિ અમૃત સમે, તેહને જલ રેગ વિખંડ. તિ. ૧૮ સહુ કોઢ અઢાર જાતિના, હત્યાદિક દેષ વિધ્વંસરે, તેહની જલવન સારે કરી, થાયે તનુ સુરભ પ્રસંસરે. તિ. ૧૯ એહના જલને મહિમા ઘણે, મુખ કહેતાં નાવે પાર; છન હર્ષ કહી તેત્રીસમી, ચુનડી ઢાલ વિચારિરે. તિ. ૨૦ | સર્વ ગાથા ૭૭૬.
દૂહા, પ્રિયા સહિત વિમલાચલે, વિદ્યાધર મણિચૂડ; ચગેછવ જનને નમી, સૂર્યોદ્યાન ગયે ઉડિ. ૧ તિહાં પિણિ શ્રીનાભેયની, પ્રતિમાન મેત્રિ સુધ્ધ, તાસ કુંડલ જલસંગ્રહી, ગૃહપ્રતિ ચા વિબુધ્ધ. ૨ તેહની પ્રિયા વિમાનમેં, તદા તુજને દેખિક સદયા પતિ પૂછી જલે, છાંટ તુજને વિશેષરે. સર્વ વ્યાધી તે સેકથી, દૂરિ ગઈ” તજી દેહ, તીરથ જલ મહિમાઈશું, મુનિવર ભાગે એહ. પ્રાયઈ સહુ હત્યાહુ, નરકાદિક દુઃખદાય; મુનિહત્યાથી ભવ ભટ્રણ; રેગાદિક બહુ થાય. ૫ મુનિ લિંગી નિતિવાદ, ક્રિયા ન જેવી તાસ; દેવાકારિ માનિ, થાય ઉમાઠે ખાસ. ૬
ઢાલ-દક્ષિણીના ગીતની. ૩૪ એહવું કહી મુનિવર રહ્યા, મહીપાલ કહે નામ; જગમ તીરથ મુજ ભણી હજી તું મિલીયે સુખધામ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org