________________
७६
શ્રીમાન જિનહષેપણુત. પુન્ય કીધે જે એક જન્મને, મુનિર્યું કે કયે જાઈરે, સાતમી નકે મુનિ ઘાતકી, નરને વાસ તિહાં થાઈરે. તિ. ૬ દુર્ગતિ દુર્યોનીના દુઃખ દેર્ભગ્ય ઘણું, દિકફલ જાણિક રિખિવરહત્યા મહાવેલડી, ભવભવ ઈહાં ફલે પ્રમાણ તિ. ૭ ત્રિકરણ સુધ આરાધ્ય યતિ, આપે તે સઘલા સુખરે; મુનિરાજ વિરાધે વલી, તિર્યંચ નર્કના દુઃખરે તિ. ૮ મહાસત્વ વૃતિચારિત્રીયા, ગુણવંત રહેતે દુરિજે, નિકિય નિર્ગુણન વિરાધીયેરે,મુનિએ પણિઅવગુણ પૂરિરતિ. ૯ હાંરે જેહવે તે હવે દરસણી, દેખીષ વધારી તાસરે; ભક્ત ગીતમની પરિગ્રહી, પૂજે પુન્ય કામ ઉલાસરે. તિ. ૧૦૦ વાંદિવો તે નહી છે શરીરને, મુનિવેષ અ છે વંદનીકરે, ચતિવેષ દેખી તિણિ કારણે, પૂજી સુકૃતી તહની કરે. તિ. ૧૧ નિકિયપિણ થાઈ પૂજ્યા થકે વ્રતધારક લજા પામિરે; સક્રિય મુનિ પણ અવજ્ઞાથકી વ્રત વિષય શિથિલ હુ તામતિ. ૧૨ તસુ શકિત દાન દયા ક્ષમા, અ૫સિદ્ધિકારક સહુ એહરે. ન નમે મુનિ વેષ દેખી કરી, ન લહે પુન્યની રેહશે. તિ. ૧૩ અનલિંગી સહુ આરાધિવા, મન વચન કાયા કરી સુદ્ધરે; તેહની કરિવી નહિ સર્વથા, નિન્દર્ય ઘાતક સુણિ બુદ્ધિ તિ. ૧૪ તુજ કોઢ તણે કારણ કહ, મહીપાલ પ્રગટ સુણિ એહરે; કેલ આણિ મુનિવરને કદા, ન વિરેાધે ગુણ ગેહરે. તિ. ૧૫ સૂર્યાવર્તકુંડ પાણતણી, સૂણિ તાસ કથા નિરભકરે; શત્રુંજયતલિ શકીયદિસે, સૂર્યવન માટે રમણિકરે. તિ. ૧૬ વર્ષ સાઠિ હજાર રહયે ઈહાં, સૂર્ય ધર વૈકિય દેહરે; શ્રી છનવરની સેવા ભણુ, સૂર્યોદ્યાન નામઈ સૂએહરે. તિ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org