________________
શ્રી શત્રુંજય તીર્થરાસ..
૭૫ એજીનહર્ષ બત્રીસમી, પૂરી થઈ છે ઢાલરે. વા. ૨૦
સર્વગાથા, ૭૪૧. દૂહા ' સેના આવી તેટલે, દુખીઓ દેખી રાય; પડિત યુક્તિ બધિને, કિચિત દુઃખ પલટાય. ૧ મુનિવરતણું શરીરને, કી અગ્નિ સંસ્કાર આ નિજ મંદિરનૃપતિ, ધરતે દુઃખ અપાર. ૨ રૂષિ હત્યાદિક પાપથી, છુંટુ તિણિ વનમાંહિ.
મુખ ચેત્ય કરાવીયે, શાન્તિનાથ સુખદાઈ. ૩ સર્વ પાપ નિવારવા, સુધે અન્ન વસ્ત્ર દાન; મુનિવરને આપઈ સદા, તાસ ભક્તિ રાજાન. ૪ મહા ધર્મ કરતે થકે, ત્રિકરણ સુધઈ રાય; બંધ પડે છૂટે નહિ, જે કીજે કેડિ ઉપાય. ૫
હાલ. ચુનડીની. ૩૩ તિણિ દુઃખ સાલે અતિ પીડી, ઉપના વલી મેટા રેગરે; નૃપશ્રી નિવાસ મરી ઉપને, સાતમી નરકાવનિર્ભગરે. તિ. ૧ તે નરક મહા દુઃખ ભેગવી, બંધન છેદન બહુ મારરે; ચિરકાલ નર્કમાંહે રહી, પામ્ય તિર્યંચ અવતારરે. તિ. ૨ શીત આતપ મહાગ વેદના, પરવસ તાડન તૃષ ભૂખરે; અજ્ઞાને દુઃખ વેદ કરી, વલી લહ્યા નર્કનાં દુઃખરે. તિ. ૩ ઈણિપરિ તિર્યંચ નારકી તણે, લીધે તિણ નૃપ અવતારરે; વલી મનુષ્ય જન્મ ષભવ લહી, કોરેગે મરણ વિચારિરે. ૪ હવણાં પિણિ મહીપાલ તુજ ભણી, મુનિ હત્યાના ફલ એહરે; પૂર્વાર્જિત ભવથી પામી, કેડ રેગથે તુજ દેહરે. તિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org