________________
શ્રીશત્રુજ્યતીર્થરાસ.
કાઢ અઢાર જાતિના, પીડા વ્યાપિત દેહારે; રૂપ અનુપ ફરી ગયા, જે શેાભાગેાગેહારે. ન. વન અવની તેહને થઈ, નરકાવની સમાનરે; શીતલ નીર નદીતા, લાગે ખંગ કૃશાનરે. ન. શ્રવણે ગીત ગમે નહી, ન ગમે વાજીત્ર નાોરે; દુર્ગંધ વસા પરૂ વડે, પામે સજન વિષાદારે. ન. ભોજન તા વિખ સરીખા, તપ્ત ત્રયુ પય જાણેરે; ચ'દન અગ્નિ શિખા સે, માલ ન્યાલ પ્રમાણેારે. ન. જનવિજ્રને રતિ નવિ લહે, દુઃખ પીડિત નિસદીસારે; નર્કથકી પણ એ આકરો, ત્રાહિ ત્રાહિ જગ દિશેરે. ન. ७ પામ્યા કેટલેક દિને, કુસુમાત્ઝર વન તેહુરે; સેના ઉતારી તિહાં સહૂ, દુ:ખિત તસુ નેહરે. ન. નરવર્માદ્રિક રાજવી, રાજવી, પામી કુમાર આદૅશરે; હિવ ઉજવાથી તિહુા નિસા, સૂતા સહુ ભૃપાલારે; નયને નિંદ આવે નહિ, દુઃખ પીડિત મહીપાલારે. ન. *ણ અવસર વિમલાચલે, રાકાપુનિ દીસારે; વિદ્યાધર પ્રભુ ભેટવા, પહુતા પરમ જગીસાજી. ન. ૧૦ તીરથ જે ત્રિભુવનતણા, તાસ યાત્રા ફુલ જેજી; જાત્રા પુ’ડરગિરિતણી, એકલ લઘુ તેરે ન. ૧૧ ચૈત્રિ પૂર્ણિમાને દિને, સ્તુતિ સુખ સુરલાક ગતિતણા, લહે નાવિ પૂજા કરી અહુ ભાવસું, નાટક
જનમ સફલ કરી આપણા, ભાવના ભાવિ વિસાલારે ન. ૧૩
Jain Education International
૬૭
પુડરગિરિ કેરીરે; ભવફેરીરે. ન. ૧૨ ગીત રસાલ;
For Private & Personal Use Only
www.jainelibrary.org