________________
પામ્યા છે અને ભવિષ્યમાં પામશે. શત્રુંજય પર્વત પર અનેક મુનિયેએ ધ્યાન અને અનસણ કર્યા છે. સિદ્ધચલના કાંકરે કાંકરે અનન્તા મુનિ મુક્તિપદને પામ્યા તેથી સિદ્ધાચલતીર્થ સર્વ તીર્થોમાં ઉત્તમોત્તમ તરીકે શેલી રહ્યું છે. ઉત્તમ ઉજવલ લેસ્યાને ધારણ કરનારા અનેક મુનિયેની દ્રવ્ય મનોવણાના પુલે અને તેમનાં લબ્ધીસંપન્ન શરીરનાં ઉત્તમ પુલે ત્યાં વાતાવરણમાં છવાઈ રહેલાં હોય છે, તેથી ત્યાં જે યાત્રાળુઓ યાત્રા કરવાને જાય છે તેઓની વેશ્યાઓ સુધરે છે અને તેઓને તીર્થ સ્પર્શનાથી અનેકધા જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિ ગુણેને લાભ થાય છે તેથી શાસ્ત્રામાં તીર્થકર આદિના કલ્યાણકે જયાં થએલાં છે, તેવા સ્થાવરતીર્થોનો મહિમા વર્ણવવામાં આવ્યું છે. મુનિયે પ્રાયઃ મોટા ભાગે પર્વતે વગેરે ઉપર ધ્યાન કરે છે તેથી તેઓના કલ્યાણકોથી તે પર્વતે અને તે ભૂમિ તીર્થ તરીકે બને છે. અનાદિકાળથી આવાં સ્થાવર તીર્થો બનેલાં છે અને કેટલાંક અમુક વખતથી પણ બનેલાં છે. સિદ્ધાચલતીર્થ અનાદિકાળથી બનેલું છે.
આ અવસર્પિણું કાળમાં ત્રીજા આરાને છેડે શ્રીત્રદષભદેવ ભગવાનને આદેશ પામીને પુંડરીક ગણધરે સવા લક્ષ શ્લેકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય રચ્યું. (૧) તત્પશ્ચાતું પરંપરાએ વીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીના શિષ્ય પાંચમા ગણધર સુધર્માસ્વામીએ મનુષ્યનું અપાયુષ્ય જાણું ઘણું સંક્ષેપી તેને સાર લેઈને વીસ હજાર લેક પ્રમાણ શત્રુંજયમાહાસ્ય રચ્યું. (૨) સુધર્માસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org