________________
૫૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ મનને ભાવ ભણી, કેવલી ભગવાનરે દયામય જીનધર્મ ભાખે, વાણી અમીય સમાન. સ. ૧૫ સ્વાત્મ ભિને થાપી મુનિ ચારિત્ર ચિત્ત અનૂપરે; હિસાકલ દુઃખવઈ મુનિ, ક્રોધ કૂચી રૂપરે. રા. ૧૬
ખવાઈ મુનિ ભણિ જેનર, અજ્ઞાની અવિવેકરે; તેહથી બીજે નહી કેઈ, પાપ પંકિલ કરે. રા. ૧૭ સાધુ પણિ તપ તિવ્ર કરતા, કરઈ કે વિરોધ તેહ ચારિત્ર વૃક્ષ બાલી, ભરમ કાયા ધરે. રા. ૧૮ કોધ કરીને બોધ બલ્ય, તપ કી અપરમાણરે; હિવે છુટું પાપથી કેમ ? કહો મુનિ જગ ભારે? રા. ૧૯ ગ! શત્રુજ્ય મુનિ સહુ, કરે પાપ વિણાસરે; ઢાલ તેવીસમી થઈ જીન, હરખ લીલ વિલાસરે. રા. ૨૦ | સર્વ ગાથા, પર૭.
દુહા. તપ કરી અરિહંત ધ્યાન ધરી, મનથી કે નિવારી કેવલ જ્ઞાન લહી કરી, પહુચસિ મુગતિ મઝારિ. ૧ નિવડ કુકર્મ એ તાહરા, શત્રુંજય વિણ સાધ; શીલાદિકે ન નિર્જરે, જે સહુઈ દુઃખ અબાધ. તુએ ગુરૂ આગલિ કરી, રાજન જન સંઘાત; શ્રી શત્રુંજ્ય શેલની, યાત્રા કરિસુ વિખ્યાત. ચાત્રાને બ્રહ્મચર્ય ધીર, સર્વ વિરત ચારિત્ર, છણ મુનિ સાથે તિહાં જઈ, કરે નિજ આત્મ પવિત્ર. ૪ કંચન જીમ ટકણ કરી, જીમ લવણ જલ સંગ; તિમ શત્રુજય સ્મરણથી, પાપ ગલે નિજ અંગ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org