________________
શ્રીશત્રુન્યતીર્થરાસ.
૨૭
વચ્છ ! કહિ તુ કિહાંથી આયા, કિહાં જાવા મન ઉમાહ્યા. ર સાથ ભ્રષ્ટ થયે હું માતા, ઈહાં આવ્યે મુજ થઈ સાતા; નેમીસર તુજ પાય લાગી, નિજ પુર જાસિ રઢ લાગી. ૩ યેગીણિ સદયા કહેવાણી, વછ વન તેેવા સુખ ાણી; મહાકાલ ઇહાં યક્ષ જાણા, પ્રાણીને કાલ સમાણા. ૪ સંહારીયા લેાક ઘણાહી, ઈંડાં આયા તે સઘલાહી; એ પાપીને તજી દ્વાર, જા સુખનું પુન્ય અક્રૂર છે. પ માહીંમાંહે વાત કરતાં. નિજ પરમ પ્રમાદ ધરતાં; એટલે નભથી મુનિ કાઈ, ઉતરીયે તીરથ જોઇ. ૬ તપણું વપુ જેના દ્વીપે, તેહના કાંઈ પાપ ન છીપઈ; દ્વેષી ઉઠયા તે તતકાલ, મુનિચરણ નમ્યા કુંકુમાલ. ધર્મલાભ દીયા મુનિપ્રતે, આશિષ બિહુને ભલી રીતે; જગનાથ નેમીસર સામી, પાદ પ્રતિ થકી લ પામી. પરિપકવ થયા તે આજ, નયણે દીઠા મુનિરાજ; સમતા રસના પ્રભુ દરિયા, રતનાકર જીમ ગુણ ભરીયા. નિર્ભાગ્ય જીકે નર થાય, તે તુમ દરસણ ન લહાયે; તુમે સ્વામી પર ઉપગારી, ભવજલ તાર નરનારી. ૧૦ ભગવન્! તુમે ધર્મ સુણાવા, અગન્યાની * નર સમજાવે; ઉત્તમ જલધર સમ ગણીઇ, તુમ સરિખા જગમ’ઇભણીઇ. ૧૧ એહુવી અમૃતસમ વાણી, સાંભલિ મુનિ કરૂણા આણી; પચ શકસ્તવે દેવ વી. બાલ્યા મનમે આણુ દી. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org