________________
શ્રીશત્રુતીર્થરાસ.
૧૭ શ્રી શાંતીધર આગલિ, જઇયે ત્રિસત હારે; સેવનરૂપ તણી ખની, સપ્ત પુરૂષ તલિ પાપરે. કુ. ૫ તિહાંથી શત હાથે વલી, બું રસ પી હામેરે; સાદ્ધિ ત્રિકટિ દેવતા, સેવે શાંતિ સુસારે. ૬ શ્રી શત્રુંજય તલહટી, પ્રાચી દિશિસ પ્રભારે, સૂર્યાવર્ત વન જાણીઈ નિર્મિત જે દિન રાવરે. . ૭ કલ્પમ શ્રેણિજીહા, કિન્નરનારિ સંઘાર, આવી શ્રીજીના મંદિરઈ, રચે સંગીત વિખ્યાતરે. કુ. ૮ ભાર અઢાર વનસ્પતિ, સૂર્ય કિરણ નવિ ભાવ્સરે, કેઈલ તિહાં કલરવ કરઇ, નાચે મોર ઉલારે. કુ. ૯ ફૂલ સુધા મહમઇ, ભમર કરઈ ગુંજારે; ઋતુ સરિખી તિહા સર્વદા, સહજનને સુખકારે. કુ. ૧૦ ભગવન પાદુક સ્નાત્રને, તે જલસું તનસીચરે; દેષ અષ વિલેજઈ, લજજાણ ભુઈ નિચેરે. કું. ૧૧ શ્રીસૂર્યાવર્ત કુંડના, જલ સેવનથી જાઈરે; કોઢ અઢાર જાતિના, કાયા નિર્મલ થાઈ. કુ ૧૨ તથા રઠિ દેશ સોહામણું, લિષિમી કીધ:
વિશ્રામેરે; લેક અશોક રહે તિહાં, ઘાન ઘણુ ઠામ ઠામેરે. કું, ૧૩
૧-લક્ષ્મી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org