________________
शेठ देवचंद लालभाई-जैन पुस्तकोद्धार-ग्रन्यांके
શ્રીમાન સંધવી ઋષભદાસકવિત. ભરતબાહુબલીરાસ.
વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણ.
(દુહા) સાર વચન દે સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય;
તુ મુજ મુખ આવી રમે, જમ મતિ નિર્મળ થાય. ૧ તું ભગવતી તું ભારતી, તારાં નામ અનેક
હંસગામિની શારદા, તુજમાં ઘણે વિવેક. બ્રહાણ બ્રહ્મચારિણ, દેવકુમારી નામ;
પટું દર્શનમાં તું સહી, સહુ બેલે ગુણગ્રામ. વિદુષેની માતા સહી, “વાગેશ્વરી તું હેય;
તે ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ કેય. હંસવાહિની તું સહી, વાણું ભાષા નામ; તું આવી મુજ ગુખ વસે, જિમ હોય વાંછિત કામ. ૫
(ાળ ૧ લી-શી ચોપાઇ છંદની ) કરજો માતા વાંચ્યું કામ, પ્રથમ જપું હું તાહરૂં નામ, તું મુજ માતા રાખે “મામ, બેલું ભરતતણું ગુણગ્રામ.' ૧
૧ ઉત્તમ. ૨ રમણ કરજે. ૩ વાણું-વચનની ઈશ્વરી. ૪ નિવાસ કરજે. ૫ ઈજજત-લાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org