SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એના સમયમાં, સંવત્ ૧૫૭૨ માં નાગપુરીયતપગચ્છમાંથી ઉપાધ્યાય શ્રી પાર્શ્વગં કે, પોતાને મત છુટે પાઠ સ્વનામથી પાર્શ્વચંદ્રગચ્છ સ્થા. લેકે એને પાર્શ્વગચ્છ, તથા પાસચંદીગચ્છ-મત પણ કહે છે. શ્રીપાર્ધચંદ્રસૂરિની પાટે શ્રીઅમરચંદ્રસૂરિ અને તેની પાટે શ્રી રામચંદ્ર (શ્રીરાજચંદ્ર)સૂરિ સં. ૧૬૬૪માં વિદ્યમાન્ હતા, કે જે કવિ શ્રી મેઘરાજના સમકાલિન થાય, અને તેઓના સમયમાં આ રાસ રચાયે. - કવિ પોતે શ્રીશ્રવણ ઋષિના શિષ્ય હોવાનું જણાવે છે. સરવણુઋષિ જગે પ્રગટિયે” એ વાક્યથી. કવિ કયા ગચ્છના છે તે જાણવામાં આવતું નથી પરંતુ એટલું અનુમાન થાય છે કે પોતે પાર્ધચંદ્રસૂરિથી પરંપરા ગણતાં હોવાથી પિતે પણ પાર્શ્વગછીય હશે! હરીબળમાછી. વાસ્તવિકરીતે આ નામ જોઈએ. “મચ્છી થયું તે ખોટું છે. મચ્છીને અર્થ માછલી–માછલું, અને માછીને અર્થ મચ્છી માર-માછીની જાત થાય. સુએ મચ્છીને ઠેકાણે “હરીબળમાછી” વાંચવું. રાસકાર જિનહર્ષજીની ગુજરાતી ભાષાની કૃતિઓ વિશાળ પ્રમાણમાં છે. તેઓને કરેલે શત્રુજયતીર્થરાસ અમે તરફથી છપાવ શરૂ છે. આશરે ૨૦ ફરમા છપાયા છે. ૫૦ ફારમન ગ્રન્થ થવા જાય તેવું અનુમાન થયું છે. તે ગ્રન્થમાં કર્તાનું ચરિત્ર લઈશું એવી ઈચ્છા છે. મુંબઈ, ૨૮-૯-૧૯૧૪. જીવણચંદ સાકરચંદ જવેરી, વિજ્યાદશમી, ૧૭૦. સંશોધન અને સંગ્રહકર્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy