SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલપ્રબંધ. ૧૫૬૮. પુણ્યફલ સજઝાય, આત્મબોધ સઝાય, ચાદ સુપનાની સઝાય, દાનની સઝાય ઈત્યાદિ, ઈત્યાદિ. વત્સરાજ-દેવરાજ નામના, બીજા કવિઓથી રચાયેલાં રાસાદિ. નામ. કૉં. નામ. કર્તા. દેવરાજ-વચ્છરાજ. સમયરત્નસૂરિ. વત્સરાજ. નેમવિજય. દેવરાજ-વચ્છરાજ, લાવણ્યરત્ન. દેવરાજ-વચ્છરાજ. પઘતિલક. વત્સરાજ-દેવરાજ. લાભસમય. સુરસુન્દરી. વડતપગચ્છીય શ્રી ભાનુમેરૂ પંડિતના શિષ્ય શ્રીનસુદપાધ્યાય, આના કર્તા છે. આને માટે કાંઈ પણ જાણવા લાયક પ્રાપ્ત થયું નહિ. આ રાસામાં પાને ૩૦૮ માં– “ગછપતિ પટેધર પ્રગટ શ્રી,–દેવરત્નસૂરિ જયવંત. ૮ “તસુ શિષ્ય નયસુંદર કહે, સાંભળે સાજણ સાથ; ૯” આ પાઠ લેવાથી શ્રીદેવરત્નસૂરિશિષ્ય શ્રીયમુન્દર થાય, એવું નીકળે છે. પરંતુ પાઠ શંકાવાળે લાગવાથી તેઓનેજ કરેલે શત્રુંજયઉદ્ધારરાસ અને નળદમયંતીરાસ એમ બે તપાસતાં શ્રી ભાનુમેરૂશિષ્ય નયસુન્દરજી છે એવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જો કે કેટલીક વખત ગ્રંથકારે આચાર્યને જણાવવા ૧ વિમલપ્રબંધ, સુરતના રા. મણિલાલ બકોરભાઈ વ્યાસ તરફથી છપાવી પ્રગટ કરવામાં આવ્યો છે. શ્રીલાવણ્યસમયનું ચરિત્ર તે ઉપરથી જ પ્રાપ્ત થઈ શક્યું છે. ૨ ગુરુ અને શિષ્ય બે પૃથક્ પૃથક્ એકજ જાતની રચના કરે એ માનવા લાયક નથી. આમાં લાવણ્ય સમયનું ગર્ભિત નામ હોવાથી સમયરત્નનું નામ ધારવામાં રાસમાળામાં ભૂલ થયેલી લાગે છે. ૩ લાવણ્યસમય અને લાવયરત્ન બે જૂદા સાધુઓ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy