SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂળ પતિની શોધ. (૩ ) દવદંતી મન એ ન સુહાણું, સૂરજ દેખી વિહસે; તે કમલિનું શશિહર દેખી, કહે કેમ હીઅડે હીંસે? ૨૦ તવ પ્રતિહારી વળી આઘેરી, જઈને વળતું બોલે; સૂરજવાસી સેમદેવ, આપ સમવડે કુણ તેલે. કટક સજાઈ સઘળી લેઈ, જવ એ કટકે જાય; શેષનાગ પણ ભાર ન ખેચે, રવિકર તેજ ઢંકાય. ૨૨ જે પણ રાજા ઘણે મનેહર, દવદંતી સુવિચારી તે પણ એને મને ન માન્યું, રૂચિ ઈ સંસારી. ૨૩ નિષધ-નરેસર પાસે જઈને, બેલે સા પ્રતિહારી; નિષધ–રિસર મોટે રાજા, અષભકુળે અવતારી. દેવમાંહિ જિમ ઈદ્ર કહીજે, તારાગણે જિમ ચંદ; તેજે રવિ તિમ બીજા નરવર, માંહે નિષધનરિદ, કેશલ-દેશ અધ્યાવાસી, ચતુરંગ સેને પૂરે; શાસ્ત્ર સુધી પ્રગટ પરતાપી, જિનવર ધર્મ શૂરે. નળ નામે એહવે આ નંદન, રૂપે દેવકુમાર સકળ કળા ગુણવંત મનોહર, મયણતણે અવતાર. ૨૭ *વન કુસમાકુલ મૂકી ભમરી, જિમ આંબે મન બાંધે, તિમ નળ દેખી બીજે ઠામે, "ભીમી ચિત્ત ન સાંધે. ૨૮ (દહા) પૂરવ ભવ પ્રેમે કરી, દવદંતી ગુણ જાણ; વરમાળા કંઠે ઠરે, વાગાં ઢેલ નિસાણું, ૧ ગમ્યું નહીં. ૨ સૂર્યનાં કિરણે. ૩ કામદેવ. ૪ વનમાં ફૂલોને જો મૂકીને જેમ રસસંગ્રહ કરનારી મધની ભમરી આંબાના મોર તરફ મનને કાયમ કરે. એટલે કે બીજા પુષ્પ–રસો કરતાં આંબાના મરનું મધ સુંદર સ્વાદવંત સુગંધદાર બને છે માટે. ૫ ભીમ રાજાના કુંવરી દવદતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy