SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમી પાટ અને તે પણ વળી શ્રીતપગચ્છનીજ પરપરાની સૂચવતા હોવાથી એટલું નિવિવાદ સાબીત થાય છે કે કવિ વાનાજી તપગચ્છના હતા. પરંતુ ૧ મી પાટે શ્રીવિજચાનંદ ગુરૂ, એવું જણાવેલું હોવાથી એક શંકા ઉભી થવાનું કારણ રહે છે. તે એજ કે – સંવત સોળ છયાસિયે જાણે, પિષ શુદી તેરસી પ્રમાણ; ૧૪૬.” પાનું ૨૧૦. સંવત્ ૧૬૮૬ માં આ રાસ રચાયે તે વખતે તપગચ્છની ૬૧ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ હતા એવું પટ્ટાવલિઓથી પૂરવાર થયું છે. જુઓ પટ્ટાવલિ –શ્રીવિજયસિંહસૂરિ દીક્ષા ૧૬૫૪, વાચકપદ ૧૬૭૩, સૂરિપદ ૧૬૮૨, સ્વર્ગગમન ૧૭૦૯. આ આધારથી ગચ્છઅધિકારી શ્રી વિજયસિંહસૂરિના હાથમાં હતું તેવું સાબીત થાય છે. તપગચ્છની ૫૯ મી પાટે સવાઈ જગદ્ગુરૂ શ્રીવિજયસેનસૂરિ થયા. તેઓના ત્રણ મહાન શિષ્યાથી ગચ્છના ત્રણ વિભાગ ઓળખાયા હતા. જેમાં બીજા વિભાગમાં ૬૦ મા શ્રી વિજયતિલકસૂરિ, અને ૬૧ માં શ્રીવિયાનંદસૂરિ થયા છે. આ ઉપરથી કવિ વાનાજીએ ૬૧ મા પટ્ટધર શ્રીવિજયાનંદસૂરિ લખ્યું હોય તો તે બંધ બેસ્તુ છે. જે આ પ્રમાણે – પ૯ મા શ્રીસવાઈજાદુ ગુરૂ શ્રીવિજ્યસેનસૂરિ. ૧ લો વિભાગ. * ૨ જે વિભાગશ્રીવિજયદેવસૂરિ ૬૦ શ્રીવિજયતિલકસૂરિ શ્રીવિજયસિંહસૂરિ ૬૧ શ્રીવિજયાનંદસરિ. ત્રીજો વિભાગ શ્રીરાજસાગરસૂરિથી સાગરગચ્છને છે. તપગચ્છની ૫૧ મી પાટે મુનિસુન્દરસૂરિ થયા તેઓએ ૮૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy