SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮ ) જ્યાન કેવી. ચક્રીદાસીને ભરતાર, મસ્તક ઘાતે તા જયકાર; એહ વચન અમારૂ' કરા, તેા ઘર બેઠાં લીલા વરે. મંત્રીયે તે સિવ સહ્યા, ચક્રીરાય જે ખેાલજ કહ્યા; મંત્રીયે તે કર્યું પ્રયાણુ; જયાનંદને કીધું જાણું. તવ આવ્યા નર ચક્રીતણા, અતિ માઠા ને દીસે ઘણા; જયાનંદ તવ શી પિર કરે, વાસુંદરી રૂપજ ધરે. કટક-માંહિ જે સુભટજ ભલા, તે ટાળી કીધા મહાબલા; °સે’પંચની કીધી ફાજ, જાણે યુદ્ધતાં જે ચેાજ. તેહનાં રૂપ કયા સ્રીતણાં, 'આયુધ છત્રીસે લઈ ઘણાં; વિમાન એકજ મેટુ કરી, પચસયાં એકજ સુંદરી. ચક્રીનગર તે વેગે ગયા, રાજસભામાંહિ ઊભા રહ્યા; તવ રાજાયે દીધાં માન, નૃત્ય કરે ને ગાયે ગાન. નાટક દેવતણાં તવ કરી, ચક્રીતનું ચિત્ત લીધું હરી, મહા પ્રસાદ રાજાયે કરી, ભણવા મૂકી નિજ અરી. શીખે કળા નાટકની એહ, જયાતણા ગુણ ગાયે તે; ગીતગાન ને વીણા રંગ, જાણે તાલતા તે ભગ. સુંદરી કહે યા કુણુ હવા, નિત ઉડીને તેહને સ્તવે; મહારાજા છે તેહનું નામ, રૂપે જાણે બીજો કામ. ચક્રસુંદરી પ્રતિજ્ઞા કરે, જયાનંદ સહી મુજને વરે; વળી વચન તે એડવાં કહું, પરણે નહીં તે કાચા દહું. ૧૦૭ જયાનંદ મન જાણી ધીર, હૃદયતણું વળી લીધું હીર; સુંદરી પ્રતિ તવ વાતજ કહી, આવે ય દેખાડું સહી. ૧૦૮ વિમાનમાંહિ તે સઘળે! સાથ, પ'ચસયાં શ્રી રૂપે ભાથ; આયુધ સઘળાં સાથે ધરી, ચક્રસુંદરી સાથે કરી. ૧. પાંચસા. ૨. અસ્ત્રશસ્ત્ર. Jain Education International For Private & Personal Use Only ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૯ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy