________________
૩૦૮
શ્રીકેશરાજમુનિકૃત. લેગવચનથી રામ કામ એ કી દેખે, ઊતરીયાંથી રેસ રામ તુમ્હ સરિખ પેખે; ગખા કરિસે ઘણી, સુખ નહી લહંત લિગાર, ચક્રવાક જિમ એકલો હે આંણે અરતિ અપાર. સુ. ૧૦ પશિબકીયે બયસારિ તામ સીતા ઘર આણી, રાય વતાવ્ય ગેહ તિહાં રહે શ્રીરાઘવ રાણી; ધર્મ ધ્યાન ચિત્ત વાસી આરતિ પરહી ટાલિ, સુખ સાતા માને ઘણી હે પાછાથી મન વાલિ. સુ. ૧૧ અબ સેનાની આય રામને ચરણે લાગી, વાત વિશેષ વિચાર કહે છે તે અનુરાગ સિહનિન્નાદ અણ્યમે, પ્રભુ મે મૂકી દેવી, વાત સુણી રથથી પડી હે મૂછોણી તતખેવિ. સ. ૧૨ વાયે લહી સચેન અને ફિરિ ફિરિ મૂછ આવે, શુદ્ધ ન રહી લિગાર તામ ગાઢે દુઃખ પાવે; ધીરજ અતિ આલિવિને માતાજી કહી એમ, સંભલાવી પિણ સ્વામિને વાત સુણી છે જેમ. સુ. ૧૩ સદારામ તુમ્હ કામ કિયે સગલેહી વિમાસી, કદેહ ન કીયે કામ તેહથી થાયે હાંસી; ભાગ્ય દેષ તે માહિરે એ અતિ ઉપ રેસ, સેને ન લાગે શ્યામતા હે, સ્વામિ સદા નિરદેષ. સુ. ૧૪ ઓલભે તે તેણુ સુણાવી દીધે પહિલી, વિગતિ વિગતિયું વાત વણવી ભાખી વહિલી
૪. શોધ એળ. ૫. પાલખી. ક. સેનાપતિ. ૧. કાળાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org