________________
શ્રીકેશરાજમુનિકૃત.
દુહા.
રાતિ પધાર્યાં રામજી, સુવિા કાજે સા; જિહાં જાયે તિહાં સાંભલે, જણ જણ મુખ અપવાદ. રાવણજી લેઇ ગયા, તિહાં રહી ચિરકાલ; જાણી સતી આણી સહી, રામ અપૂરી ખાલ. વાની દેખે વસ્તુની; ભાજન કરે આહાર; નારી રૂપ વિલેપવે, એ જગને વિવહાર. લે ગયેા અખ રિવા, ઝખ મારણેા ગિવાર; તિહિ તે ઝખ મારી હુસે, નહિ સદેહુ લિગાર. એમ સુણી ઘર આવીયા, રામ
ન લાઈ વાર;
ચરવે ચાખી ચાકસી, ભૈયા નગર મઝાર. ઉલ્હી કથાના કહિયવા, ઉડ્ડી જન સમુદાય; આણુ સુણાવે રામને, તુરત ફર્યાં નહિ વાય. જે તળે તા કારણે, રાવણુને ક્ષય કીધ; ફિટ વિધિ તેં સીતાભણી, કાણુ અવસ્થા દીધ. લક્ષ્મણજી પિણુ સાંભલી,લાકમુખે એ વાત; જાણે પાયે આકાશથી, વજ્જતા નિર્માંત સવયા-નયને સાકાસુ સયન બતાવત કાહુ
સેા વયનક વાત બનાવે પતિકી સિતમે પરિવા નહીં, નિતકી જન આરસ' તેંહુજનાવે ચાસા સાસ જેણાજીત દેશનીકી દે, દુ:ખેરી રાવે ધમ્મ સીહ તો વહેલી તારાઈા મૂલ લુગાઈ કહાવે, ૧
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
૧
3
૧
www.jainelibrary.org