________________
૨૬૦
શ્રીકેશરાજમુનિકૃત. અથ ચતુર્થોડાધકારઃ ––૪ –
દુહા. સુગુરૂ વડે સંસારમેં, ગ્યાન દાન દાતાર, શિષ્ય સુગુરૂ સેવા લહે, વિદ્યાને વિસ્તાર. રામ સુલમણું આવીયા, માજી હર્ષ અપાર; કે મન જાણે આપણે, કે જાણે કરતાર. ૨ ભરત ભૂપતિ કરે ભલી, અવસર જાણ સાર, ઉચ્છવા માંડયો અતિ ઘણે, ઘરિઘરિ મંગલચાર. ૩ સેવક હેઈ સાચવે, સ્વામિત અતિ સેવ; ભૂપતિની પદવીતણે, ન કરે કાંઈ અહમેવ. ૪ સામે લહીને સ્વામિડું, ભરત ભણે સુવિચાર; રાજ ગ્રહો પ્રભુ! આપણે, હું લિઉં સજમ ભાર. સંયમ તો હું સાદરે, લે રાજા સાથ; શગતિ ગતિ ઝુંપી ગયા,પપદવીકેરી આથ. ૬ આજ લગે મેં રાખીયે, એહિ તુમ્હારે રાજ;
દાદાજીરે દયા કરે, સારૂં આતમ કાજ ૭ ઢાલ, કલ્મી. નથ ગઇ એહની—એ દેશી. ખિણ ગઈ મેરી ખિણ ગઇ, લાખણ મેરી, ખી
કેડિછું મેરી, બી. ખિણગઈ કિરિનાએઈ અંજલિનું જલ જાતુહિ જોઈ. ખિ. ૧
સમય સમયરે મરે તે જીવ, વીતરાગના વચન સદીવ, ખિ, • તનુ સાથે ડોલતી છહિ, કાલ રહે છે પૂરિ બાંહિ ખિ. ર"
સં
ગતિ
અહિતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org