________________
કાંઈ ઉતાવળા થાવ, સેચમે સુખવાસ. રા. ” ૨૧
પ'નું ૧૮૦ અહી બહુથી વિભિષણ જી. તેમજ લમણને, સુમિત્રાને પુત્ર હોવાથી વારંવાર સામત્રિ' તરીકે, ત્રિ. શ૦ ૫૦ ચરિત્રમાં શ્રીહેમાચાર્યજીએ તથા આ રાસમાં શ્રી કેશરાજજીએ ઓળખા છે. પરંતુ આ પ્રતિમાં “સૈમિત્રિ અને સ્થળે, “સેમત્રિ', અને “સમંત્રી ના ઉલેખથી ઓળખવામાં આવેલ છે. એમજ લમણને “નારાયણ” અને “વાસુદેવ ” તરીકે પણ બેચાર ઠેકાણે ઉલેખે છે.
દાખલા તરીકે “ દસ્ત મંત્રી ભાખે, પ્રભુ ! એ આરતી માણ; નાદ ભેદ કરીને ણિ એકે, સીતા લેધી જાણે. ” યર
પાનું ૧૦૫ “ મંત્રી જીવતો સુણો, રાવણ તબ ચિંતાથી હણીયે; ” ૨૪
પાનું રર૭ આ પ્રમાણે ભાષાવલન સમાપ્ત થયા બાદ,
ગ્રંથવિવેચનમાંશારીરિકસ્થિતિના સ્વાનુકૂલપણાના અભાવે, તથા ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રનું આખું ભાષાતર, તેમજ સાતમાપર્વના રામાયણનું જાદુ પણ ભાષાતર બહાર પડી ગયેલું હોવાથી વાચકોની ક્ષમા ચાહું છું. લીકેજ હોલ / મુંબાઈ ૨૭૭-૧૯૧૪. (. જીવણચંદ સાકરચંદ જવેરી, નાગપંચમી, ૧૯૭૦. સંશોધન અને સંગ્રહકત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org