SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 31 [મન્થ * "6 39 સાધુ પણ તે તેનાં અતુલપુન્યઅલથી જાણતી નહેતી. પુત્રી રાજાએ નીચે ફેકયા કે તુરતજ તે નગની દેવું.એ તેને સિ ંહાસનપર પ લીધો, જેથી બાલકને કશી પણ દા થઇ નહિ. રાજાએ રાણીનું મુખ દેખી, પોતે અવિચાયુ સાહસ કર્યાંનુ લેખવ્યું. રાણીએ પુત્રને પાછે માંગી, રાગ ક્યારે દાખવશે। ” તે પૂછ્યું. રાજાએ પુત્રને નીચેથી મંગાવી, રાણીને આપી, હાલમાં નાટકરગ બતાવવાને સમય નથી, “ એમ કહ્યું. છતાં પણ રન, આ અચંબા જેવી વાતને માટે દરરોજ વિચારમય બની રહેતા કે, “ આ દુઃખહેતુમાં પણ રાષ્ટ્રીએ શેાકને જણ્યા નહિ. વિગેરે. એડવે અવસરે શ્રી રૂપબ, અને શ્રીસુવર્ણકુંભ નામા એ આવે છે. તેને અશેકચદ્ર રેઢિણીને શેક ન થવાનું કારણ પૂછી, પૂછે છે કે પૂર્વજન્મમાં હિણીએ એવું તે શું પુન્ય ઉપ!જૈન કર્યુ છે ? ” સાધુઓ રાડિણીરાણીના પૂર્વભવ કઢી, * પૂર્ણાંમાં તપ તપવાથી રાણીને દુઃખ, અને શાકાદિ દૂર ગયાં છે તેમ જણાવે છે. આ પૂર્વભવ પાના ૨૨થી ૨૬૫ સુધીમાં વણુ - વેલા છે. અને તેમાં રહિણીના પૂર્વના ભવની સાથે સબંધ ધરા વતાં એક એ વૃત્તાંતા યથાવિધિ સમજાવવામાં કવિએ કચાશી રાખી નથી. અને સાથે સાથે તપવિષયને પણ બહુજ ઉત્તમરીત્ય વધુ વેલા છે. રેડિગ્રીના પૂર્વભવ પછી રાજા, પાતાના અનેે પેાતાના પુત્રપુત્રીના પૂર્વસ બંધ જ શુાવવા સાધુઓને ભરજે છે, જે ઉપરથી તે સાધુએ અનુક્રમે તે સધળાંને પૂર્વભવ જાના ૨૬થી ૨૯૦ સુધીમાં કદી સભલાવે છે. ત્યાર પછી અશાકહિણી ધણા કાળ સુખમાં વ્યતીત કરે છે. તે વખતનુ શહેર વન, કવિ, માંદી આ પ્રમાણે કરે છે. C. "t હવે અશાકચંદ્ર રાય, પ્રમે આવી પાય; હા ! સારારે સીમાડા, આવીને મિલેજી. આજ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy