SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અશોક-રહિણી. ૨૨૨આયતિય ૧૨૨મારણકપાવડિયાં, ૨૨૩પ્રાતિહાર્ય ભવપૂરાશે; સત્યસિજિન ૨૨૧દમયંતીતપ, ૨૨૬કલ્યાણક્તપધારરે. તપ. ૧૯ ૨૨૭ત્રિભવન જપતપ, ૨૨૮આઠમતપ, ૨૨૨સમિયા ૨૨૦અમિયારે; ૨૨૨નવમીયા; ૨૨ દસમ દસમીયા; ૨૨૩પ્રતિમાતપ જિન કહ્યા. તપ. ૨૦ દશવિધ આયણ પ્રાયશ્ચિત્તાદિક અને છવિ ભાખ્યારે; ત્રિકરણ શુધિં કરણને હેતિ, જ્ઞાનવિમલમતિ દાખ્યારે.તા.૨૧ દુહા. શ્રીગુરૂજીના મુખથકી, સુણીયા ભેદ અનેક; કહે સ્વામી મુજનેં કહે ? ગ્યતાને સુવિવેક. જેવી જાણે માહરી, શકિતપ્રમાણે સ્વામ; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, તે કહે અનધિ)ભિરામ! ૨૨ તિહાં ઉપયોગી ગુરૂ કહે, રહિણીતપ પરિમાણ કર્મરોગ ઉપશમ ભણી, લહેં આયતિ કલ્યાણ. ૩ સમકિતમૂલ અમૂલ ગુણ, રેહિણીને તપ દીધ; તપ-કર્મ ખપાવવાના ઉપાયો જિનશાસ્ત્રમાં અનેક પ્રકારથી વર્ણવેલા છે. જેમાં ઘણાખરા ઉપર વર્ણવ્યા છે તથા કેટલાક બાકી રહયા છે તેમાં જે સ્મૃતિમાં છે તેનાં નામ અત્ર આપ્યાં છે, “મોક્ષકરડક, સ્વર્ગકરણ, અષ્ટાબ્લિકા, છનુજિન, સૂર્યયન, કનક્લપ, નિગોદાય, મેરકલ્યાણક, છાતપ, પકડી, અંગશુદ્ધિ, પરતપાલી, ત્રિપર્યતઘન, નિણદીપક, બત્રીસકલ્યા ક, કર્મચઢવાળ, ઉદરી, કેવલજ્ઞાન, જિનદીક્ષા, ગોતમપડઘા, ગુણરત્નસંવત્સર, તથા અક્ષયનિધિ વિગેરે વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy