SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત) ૨૦૭ હાલ. નદી યમુનાકે તીર, ઉડે દેય પંખીયા એદેશી, મી સાત ભુમિધર ગોખે બેઠાં દંપતી, નવનવ કરતાં લીલ મદનને જિમ રતી; લોકપાલ સુત નાંહને ઉછગે ખેલાવતી, જીવનપ્રાણધાર કહીને બોલાવતી. બાકી દેતી વદન લિઈ તસ ભામણાં, મેદિક ગેલમા ગાલ રસાલ વદે ઘણુ બાહુ મૃણાલસમાન લાલ પરવાડા, અધર ધવલ રદપંતિ નયનપંકજ વડા. એહવે અવસરિ નામ સમીપ ઘરે રહી, કઈક દુખિણી નારી એ છે ગહગહી; દીન ઉન સ્વર ઉંચ વિલાપ બહુ કરે, કરે કે દેવ તું મુજ સિરઉપરે. પુત્રતણે સંજોગ કરીને સ્યુ કર્યું, જે તેનો કીધ વિગ એ જીવિત મુજસ્યુહર્યું ઇમ બહુ કરતી શેક લોકક મેલવે, કરે આકુંદ વિલાપ બહુ પરિં તે લ. તવ ભાપે નિજ સંતને રાણે રોહિણી, કિો એક છે રાગ કો સ્વામી ગુણ; રાગ કહ્યા પણ્ જેહ છત્રિસ છે રાગિણી, ૧–બચ્ચી લેતી, ચુંબન કરતી. ૨. કમલતંતુ જેવા કોમળ. ૩-નજીક, ૪-છ રાગ આ પ્રમાણે છે. “૧ શ્રીગોથવસતશ્ચ, ૨ ૩ ભૈરવ: ૪ પચમસ્તથા; ૫ મેઘરાગે બૃહન્નાટ૬ પડેતે પુરુષાહયાઃ” ” અર્થાત “શ્રીશ્રી રાગ: ૨ વસંતશ્ર, ૩ ભેર : ૪ પચમસ્તથા; ૫ મેઘરાગ વિય; ષષ્ઠો ૬ નટ્ટનારાયણ ” આ છ રાગો શિવમતે છે પરંતુ હનુમનમતે તો જુદીજ પ્રકારથી છે. તે આ પ્રમાણે “૧ ભેરવ ૨ દૈશિકભૈવ, ૩ હિન્દોલો ૪ દીપકસ્તથા; ૫ શ્રીરાગ ૬ મેઘરાગથ્ય, પડે તે પુરુષાહયા;” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy