________________
शान्तोदात्तव्याख्यानम्
एवमष्ट चित्तदोषानुक्त्वा तत्त्यागिचित्तस्वरूपमाह
एतदित्यादि ।
एतद्दोषविमुक्तं शान्तोदात्तादिभावसंयुक्तम् । सततं परार्थनियतं सङ्क्लेशविवर्जितं चैव ॥१४ / १२॥ एतैरष्टभिश्चैत्तैर्दोषैर्वियु (मु ) वतं = रहितं शान्तः = क्रोधाद्यभाववान् उदात्तः = निजपरगणनारूपलघुचित्ताभावेल | उदारः तदादिभावेन संयुक्तं = समन्वितं आदिशब्दात् गम्भीर - धीरादिभावपरिग्रहः । सततं = अनवरतं परार्थनियतं परोपकारजियतवृत्ति सङ्क्लेशेन ગળુષ્યન વિનિતં નૈવ ॥૪/૨ા 'સુસ્વપ્ને'ત્યાદ્રિ ।
कल्याणकन्दली
दशाश्रुतस्कन्धादौ निषिद्धम् ॥१४/११ ||
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम्
->
=>
->
Jain Education International
॥૪/૨ા
चैत्तैः = चित्तसम्भवैः दोषैः खेदादिभी रहितं 'योगिनां चित्तमिति वक्ष्यमाणमत्रान्वेति । अनेन मनोविशुद्धिर्दर्शिता । तदुक्तं सम्बोधप्रकरणे -> खेयाइदोसरहिया तज्झवसिया य मणसुद्धी <← [૩૨] | શાન્તઃ = ક્રોધાયમાવવાન્ । તતુરું योगदृष्टिसमुच्चयवृत्ती -> શાન્તઃ = તથાવિકેન્દ્રિય-ષાયવિારવિજ્જઃ <- [o૮૬] । મેવામિપ્રત્વ માવદ્ગીતામાં वीतरागभयक्रोधः स्थिरधीर्मुनिरुच्य ← [૨/૬] દ્યુતમ્ | અન્યત્રાપિ -> ન થત્ર દુ:વું ન સુવું ન કરશો ન દ્વેષ-મોદ્દો નાવિવિા | રસ: સ રાન્તો વિહિતો મુનીનાં સર્વજી માવેલુ સમ: પ્રવિષ્ટઃ || ← [ ] દ્યુતમ્ । उदात्तः इति 'इदं मदीयं तत्तु परकीयमित्यादिविचारविरहेण = निज परगणनारूपलघुचित्ताभावेन उदारः । योगदृष्टिसमुच्चयवृत्तौ | तु -> उदात्तः = उच्चोच्चतराद्याचरणस्थितिबद्धचित्तः - [गा. १८६ ] इत्येवं पूर्वतनभूमिकामाश्रित्योक्तम् ||१४/१२|| આસંગવાળું અનુષ્ઠાન તો ગૌતમસ્વામીની ગુરુ મહાવીર પ્રત્યેની ભક્તિના દૃષ્ટાંતથી એના એ જ ગુણસ્થાનકમાં રાખનાર છે. મોહનું ઉન્મૂલન કરવા દ્વારા કેવળજ્ઞાનની ઉત્પત્તિ માટે તે સમર્થ બનતું નથી. માટે કેવલજ્ઞાનના અર્થી વ્યક્તિને આસંગને દોષ તરીકે જાણવો જોઈએ. [૧૪/૧૧]
વિશેષાર્થ :- આસંગ = આસક્તિ. આ આસક્તિના કારણે એમ લાગ્યા કરે કે ‘આ જ ક્રિયા સુંદર છે'. આથી વારંવાર એમાં જ પ્રવૃત્તિ કરવાનું મન થાય અથવા એટલા જ ભાવમાં અટકી રહેવાનું થાય. અલબત અમુક અવસ્થા સુધી ધર્મયોગ ઉપર અથાગ રાગ જોઈએ જ. તો જ પાપપ્રવૃત્તિના રાગ છૂટે. છતાં એ કોઈ એક ધર્મયોગ ઉપર એવો આસક્તિરૂપ ન બનવો જોઈએ કે એ ધર્મયોગ બીજા ધર્મયોગને બાધા કરે, અગર નીચેની કક્ષાના એ જ ધર્મયોગમાં અટકાવી રાખે. એવો આસંગ દોષસ્વરૂપ છે, કારણ કે એ ગુણસ્થાનકમાં આગળ વધવા નથી દેતો. એના એ જ ગુણસ્થાનકમાં અટકાવી રાખે છે. આ આસંગ દોષ મૂળમાંથી ત્યારે ટળે કે જ્યારે અસંગ અનુષ્ઠાન સિદ્ધ થાય. આસંગ-ગાઢઆસક્તિ ટળે તો જ મોહનું ઉન્મૂલન થવા દ્વારા વીતરાગતા આવે, કેવળજ્ઞાન પ્રગટે. માટે ‘આ જ ધર્મયોગ સુંદર છે' એવી આસક્તિ શાસ્ત્રવિહિત નથી. અનેકવિધ ઉચ્ચ-ઉચ્ચતરઉચ્ચતમ યોગોને કર્તવ્ય તરીકે બતાવનાર શાસ્ત્ર એક જ યોગને સુંદર કેવી રીતે જણાવે ? એકમાં જ આસક્ત થવાનું કેમ કહે ? ધર્મયોગ એ સીડી-દાદર છે. વીતરાગતા એ ધ્યેય છે, પ્રાપ્તથ સ્થાન છે. સીડી ઉપર આસક્તિ રાખી સીડી ન છોડે તે ઈષ્ટ સ્થાને પહોંચી ન શકે. દાદરના માધ્યમથી ઉપર ચડવાનું છે તેમ તે તે ધર્મયોગની સાધના દ્વારા વીતરાગદશા પ્રાપ્ત કરવાની છે. આદરપૂર્વક સતત ધર્મયોગાભ્યાસથી ઉપર-ઉપરની કક્ષાની સાધના પ્રાપ્ત થતી જાય. એકમાં જ આસક્ત રહે તો આ ન બને. માટે આંધળી આસક્તિ છોડીને આદરપૂર્વક પોતાની ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન સાધે તો તે સફળ થાય અને અંતે વીતરાગતા - કર્મરહિતતા મળે. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે > એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે, તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહિ ચંગ રે. – ચંગ = સુંદર. [૧૪/૧૧]
આ રીતે ચિત્તના આઠ દોષને કહીંને આઠ દોષના ત્યાગી ચિત્તના સ્વરૂપને ગ્રંથકારશ્રી જણાવે છે.
३२९
एतद्दोषविमुक्तं शान्तोदात्तादिभावसंयुक्तं सततं परार्थनियतं सङ्क्लेशविवर्जितं चैव
૪. ગીચિત્તની ૭ વિશિષ્ટતા
ગાથાર્થ :- આ દોષોથી રહિત ચિત્ત 'શાંત-ઉદાત્ત વગેરે ભાવથી સંયુક્ત હોય છે, સતત પરાર્થવ્યાપ્ત હોય છે અને સંકલેશથી શૂન્ય હોય છે. [૧૪/૧૨]
=
ટીકાર્થ :- ચિત્તના આ આઠ દોષોથી રહિત એવું ચિત્ત [૧] શાન્ત ક્રોધાદિશૂન્ય, ઉદાત્ત = ‘આ પોતાનું અને તે પારકું' આવી લઘુવૃત્તિ [= તુચ્છવૃત્તિ = સંકુચિતવૃત્તિ] ન હોવાના કારણે ઉદારતા વગેરે ભાવોથી યુક્ત હોય છે. વગેરે કહેવાથી ગંભીર-ધીર વગેરે ભાવોનું ગ્રહણ કરવું. [૨] તે ચિત્ત સતત પરોપકારવ્યાપ્ત વૃત્તિવાળું હોય છે, અને [૩] સંકલેશથી = કલુષિતતાથી રહિત જ હોય છે. [૧૪/૧૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org