________________
(અ) નીચેના કોઈ પણ સાત પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો.
૧. ગુરુવિનય વર્ણવો.
૨.
યોગાભ્યાસનું નિરૂપણ કરો.
3.
સાધુની ભિક્ષાચર્યા પરાર્ધકરણ કઈ રીતે ?
૪.
મૈત્રીના ચાર ભેદ બતાવો.
૫.
પ્રમોદના ચાર પ્રકાર સમજાવો.
૬.
૭.
ચાર પ્રકારના યોગીઓ જણાવો. અભ્યાસ કેવી રીતે શુદ્ધ બને ? ગુરુવિનયના કારણો જણાવો. શ્રુતગર્ભિત ગુરુવિનયનો મહિમા જણાવો. ૧૦. મૈત્રી વગેરે ભાવના કોને પિરણમે ?
૮.
૯.
(બ) યોગ્ય જોડાણ કરો.
(૧) સ્વાધ્યાય
(૨) ગુરુવિનય
(૩) કાઉસગ્ગ (૪) અવિરાધના
(૫) સ્વજન (૬) ઇતિકર્તવ્યતા
(૩) ઊર્ણ
(૮) આલંબન
(૯) કર્મવિપાક વિચાર. (૧૦) પરમાનંદહર્ષ
(ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂર્ણ કરો.
સાધુની સુંદર ચેષ્ટા....... પ્રકારની છે. ઉલ ગ્લાનને અપથ્ય આપવું તે પરિચિત વ્યક્તિ સાથે મિત્રતા તે અપધ્યભક્ષણ વિશે આનંદ તે ગ્લાનને અપથ્ય ખાતાં ન રોકવો તે નિષ્પન્નયોગીનું મન
૧.
૨.
3.
૪.
૫.
5.
૩.
..
૯.
૧૦.
ટેલીસ્કોપ
૧૩ મા પ્રોડક્શકનો સ્વાઘ્યાય
.......
Jain Education International
(A) આસન
(B) અપ્રમાદપરાયણતા (C) શબ્દ
(D) પ્રતિમા
(E) ગુરુવિનયકારણ
(F) પંચવિધ
(G) ચતુર્વિધ
(H) દોષત્યાગ
(।) નાલબદ્ધ
(૩) ૩જી ચોથી ભાવના
(૫, ૬, ૧૨)
કરુણા છે. (મોહયુક્ત, અન્યહિતયુક્ત, સુયુક્ત) સંબંધીમૈત્રી કહેવાય. (સ્વજન, ઈતર, સામાન્યજન) વિષયક પ્રમોદ જાણવો. (સુખમાત્ર, પર, અનુબંધ) ગર્ભિત ઉપેક્ષા બને. (કરુણા, નિર્વેદ, અનુબંધ) હોય. (મૈત્રીયુક્ત, પરોપકારી, ધૈર્યવાળું)
એ યોગપ્રવૃત્તિનું પ્રથમ લક્ષણ છે. (ઋતંભરા બુદ્ધિ, વૈરાદિનાશ, અલૌલ્ય)
નામ માત્રથી યોગી હોય, વાસ્તવમાં સદાચારશૂન્ય હોય તે ....... યોગી કહેવાય.(ગોત્ર, કુલ, ભ્રષ્ટ)
ગર્ભિત વિનય વિરાધનાત્યાગનું બળ આપે છે. (જ્ઞાન, તપ, વૈરાગ્ય) મોક્ષમાં મૈત્રી વગેરે ભાવો (હોય, ન હોય, પ્રકૃષ્ટ હોય)
નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
३१५
For Private & Personal Use Only
www.jainelibrary.org