SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ * पञ्चतन्त्रविषयव्यवस्थापनम् मध्यमबुद्धेर्देशनाविधिमाह -> 'मध्यमे'त्यादि । मध्यमबुद्धेस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तम् ॥२/७॥ मध्यमबुद्धेः तु ईर्यासमितिप्रभृति प्रवचनमातृरूपं तिसृभिः कोटिभी राग-द्वेष-मोहलक्षणाभिः यद्वा कृतकारितानुमतभेदभिन्न-हाजन-पचन-क्रयणरूपाभिः प्रतिषेधव्यापारण परिशुद्धं, रावा तिसृभिः कोटिभिः शास्त्रस्वर्ण = कल्याणकन्दली तं अचित्तं घेत्तव्यं, तं पि एसणादिसुद्धं, आणियं पि बालवड्वसेहादिएहिं सह संविभागेण भोत्तव्वं । निच्चं सज्झाय-झाणपरेण होयव्वं । सदा अण्हाणगं, उदुबद्रे सया भूमिसयणं, वासासु फलगादिएसु सोतव्यं । अट्ठारससीलंगसहस्सा धरेयव्वा, लोयादिया य किलेसा अणेगे कायव्वा -- [उद्दे.११ सू.८५ -भाग-३ पृ.२७८] | -> आचारः परमो धर्मः <- [१/१०८] इति मनुस्मृतिवचनमपि सदाचारस्थैर्याय बालस्योपदेष्टव्यम् । यदपि पश्चतन्त्रे ---> अकृत्यं नैव कृत्यं स्यात् प्राणत्यागेऽपि समुपस्थिते न च कृत्यं परित्याज्यं एष धर्म: सनातनः ।। - [४/४२] इत्युक्तं तदपि उत्सर्गदाढ्या) बालविषयमवगन्तव्यम् ॥२/६।। निश्चयनयगर्भित-व्यवहारनयशुद्धिप्रधाना विधिविशुद्धबाह्याचारविषयिणी सद्धर्मदेशना मध्यमबुद्धेः कथनीयेत्याशयेन ग्रन्धकृदाहमध्यमबुद्धेरिति । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् --> मध्यमबुद्धेस्तु त्रिकोटिपरिशुद्धं आद्यन्तमध्ययोगै: हितदं ईर्यासमितिप्रभृति साधुसद्वृत्तं खलु, 'समाख्येयमि' [२/११] त्यत्राऽपि सम्बध्यते ॥२/७॥ इयं कारिका धर्मरत्नप्रकरणवृत्त्यादी [पृ.२६१। समुद्भूता वर्तते । एतदनुसारेण टीकाकृताऽपि देशनाद्वात्रिंशिकायां > मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् । सम्यगीसिमित्यादि। त्रिकोटीशुद्धभोजनम् ।।२/१२।। - इत्युक्तमित्यवधेयम् । प्राग्वत् प्रकृतेऽपि मध्यमबुद्धेः साधुधर्मजिप्रक्षालक्षणं साधुधर्मरुचिस्वरूपं साधुधर्मशभूषात्मकं साधधर्मजिज्ञासालक्षणं वा धर्मार्थित्वमवगन्तव्यम। ईर्यासमितिप्रभति । ईर्यास्वरूपञ्च --> दब्बओ चक्खसा पेहे. जुगमित्तं तु खेत्तओ । कालओ जाब रीएज्जा उवउत्तो य भावओ ||२४/७] - इत्युत्तराध्ययने प्रोक्तम् । आचाराङ्गनिर्यक्ती अपि -> आलंबणे य काले मग्गे जयणाइ चेव परिशद्धं -३११] इत्येवं भावेयाविशुद्धिरुता । नियमसारेऽपि --> पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ।। - [६१] इत्युक्तम् । अन्यत्राप्युक्तं -> फासुयमग्गेण दिवा जुगंतरप्पेहिणा सकज्जेण । जंतुण परिहरंतेणिरियासमिदी हवे गमणं ।। - [ इति । मूल प्रभृतिपदेन भाषासमित्यादि: ग्राह्यः । कप-च्छेद-तापलक्षणाभिः प्राक् [१/१० - पृष्ठ २०] वर्णिताभिः परिशुद्धम् ।। । ननु श्रुतस्यैव कषादिभिः परीक्षा युज्यते, तत एव बाहुल्येन चारित्रधर्मसम्भवात् । तदक्तं मूलकाररेव पञ्चवस्तु -> सुअधम्मस्स परिक्खा, तओ कसाईहिँ होइ कायब्वा । तओ चरित्तधम्मो पायं होइ ति काऊणं - ||१०६७|| ततश्च। प्रकृते कषादिभिः चारित्रस्वरूपसमित्यादिपरीक्षाभिधानं विपर्यासकारि । किञ्च शास्त्रात्मककाञ्चनविशोधनकारिणीभिरेताभिः कथं ધામા નાખી પડ્યા રહેવું તે સાધ્વાચાર નથી. મકાનમાં પણ એશ-આરામ કરવો તે સાધુને ન કહ્યું. સાધુ તે હંમેશા કાઉસગ્ગ, मातापना, परिसडाग, प्रमाना, या, विनय, वैश्य, मति, अध्ययन-अध्यापन, ध्यान, १५ मेरे सहनुमानोमा परोपायला જ હોય. નવરા બેઠા માખી ઉડાડતા ન હોય. કલ્યાણકામી આત્માઓએ આવી સાધના તરફ લઈ જનારી આચારકિયાઓ કરવી જોઇએ.- આ રીતે બાહ્ય આચારને વિશિષ્ટ રીતે જાણાવવામાં આવે તો બાલ શ્રોતાને સાધુધર્મ પ્રત્યે આદર-અહોભાવ પ્રગટે. બાલ 1ોતા કદાચ કયો ધર્મ ચડિયાતો છે ?' એવી પરીક્ષા કરવા માગતો હોય કે સાધુધર્મ વિશે જાણકારી મેળવવા ઈચ્છતો હોય તો પ્રસ્તૃત વકતવ્યને સાંભળવાથી ઉત્કટ ધર્મ તરીકે કે સાચા ધર્મ તરીકે તે જૈન સાધુધર્મને અહોભાવથી સ્વીકારશે. તેના દિલમાં જૈનધર્મ વસી જશે. આ રીતે બીજધાન થતાં તે મોક્ષમાર્ગે આગળ વધશે અને સાધ્વાચાર પાળવાની શકિત સંયોગ હોય તો તે જ ભાવમાં તે દીક્ષા પાન ગ્રહણ કરે - એવું પણ સંભવિત છે. બાલ થતા વિનયરત્નની જેમ માયાવી ન હોય, ગુરુ સમર્પિત હોય અને સાધુ આચાર પાળવા સમર્થ હોય તો તેને દીક્ષા પણ આપી શકાય. આ રીતે બાલ જીવ પણ મોક્ષમાર્ગે આગળ વધશે. [૨] મધ્યમબુદ્ધિને જે ધર્મદેશના આપવા યોગ્ય છે તેને જણાવતાં મૂલકારથી કહે છે કે – ગામાર્ગ :- મધ્યમબુદ્ધિને ત્રિકોટિપરિશુદ્ધ આદિ-અંત-મધ્યયોગથી હિતકારી ઈસમિતિ વગેરે સાધુના સદાચાર જગાવવા] [૨/૭] ! અ મયમબુદ્ધિને માપવા ચોથ દેશના દીડાઈ :- ઈર્યાસમિતિ વગેરે અટપ્રવચનમાતાસ્વરૂપ સાધ્વાચાર મધ્યમબુદ્ધિને જણાવવા. સાધ્વાચાર ત્રિકોટિપરિશુદ્ધ હોય છે. ત્રણ કોટિ રાગ, દ્રપ અને મોહ સ્વરૂપ લેવી. તેનાથી રહિત હોવાના લીધે સાધ્વાચાર ત્રિકોટિપરિશુદ્ધ બને છે. અથવા તો કરણ, કરાવામાં અને અનુમોદન-એમ ત્રણ ભેદથી ભિન્ન, હનન-પચન-કયાણ [ખરીદવું સ્વરૂપ ત્રાગ કોટિના પ્રતિષેધ કરવાના લીધે સાધ્વાચાર ત્રિકોટિપરિશુદ્ધ બને છે. અથવા તો શાશ્વસ્વરૂપ સુવાર્ગને શુદ્ધ કરનાર જગાવનાર કપ, છેદ, તાપ એમ ત્રણ । १. ह. प्रती 'परिशुद्धा' इत्यशुद्धः पाठः । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy