SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ द्वितीय-षोडशकम् * नवकल्पविहार-कायोत्सर्गादिविमर्शः अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशश्च । इत्यादिवाह्यमुचैः कथनीयं भवति बालस्य ॥२/६॥ अनियतस्य = अप्रतिबद्धस्य विहारस्य कल्पः = समाचारो जतकल्पादिनीत्या, च = पुनः, अनिशं कायोत्सर्गादिकरणं, आदिना आतापजादिग्रहः । इत्यादि बाह्यं अनुष्ठानं उच्चैः = अतिशरोन बालस्य कथनीयं भवति । आदिना प्रतिश्यप्रत्युपेक्षण-प्रमार्जन-कालग्रहणादिग्रहणम् ॥२/६|| कल्याणकन्दली - मूलग्रन्थे दण्डान्वयस्त्येवम् -> अनियतविहारकल्पः, अनिशञ्च कायोत्सर्गादिकरणमित्यादि बाह्यं उच्चैः बालस्य कथनीयं भवति ॥२/६।। इयमपि कारिका धर्मरत्नप्रकरणवृत्त्यादी [ध.र.प्र.९६ वृ.पृ.२६१] समुद्धृता वर्तते । अप्रतिबद्धस्य = द्रव्यक्षेत्रादि-वनध्युपपन्नस्य । तथाहि द्रव्ये श्रावकादौ, क्षेत्रे पुरादौ, काले शरदादौ, भावे शरीरोपचयादौ ममत्वरहितस्येत्यर्थः । तदुक्तं पञ्चवस्तुके प्रवचनसारोद्धारादौ च --> अप्पडिबद्धो अ सया, गुरूवएसेण सव्वभावेसुं । मासाइविहारेणं विहरेज जहोचियं नियमा ।। - [पं.व.८९ / प्रव. सारोद्धार-गा.७२] इति । --> ‘गामे एगराईयं नगरे पंचराईयं' «- [ ] इत्यादिरीत्या विहारस्य समाचारः । नवकल्पनीत्या इति अष्ट मासकल्पा एकश्चतुर्मासकल्प : तदभयमिलने च नवकल्पा जाता: समयप्रसिद्धाः, तद्रीत्येत्यर्थः ।। कायोत्सर्गादिकरणमिति । कायोत्सर्गस्वरूपञ्च योगशास्त्रे -→ प्रलम्बितभुजद्वन्द्व-मूर्ध्वस्थस्याऽऽसितस्य वा । स्थानं कायानपेक्षं यत, कायोत्सर्गः स कीर्तितः ||४/१३३॥ - इति । तत्त्वानुशासने --> उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम् । स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते ।। - [ 1 इत्येवमक्तम् । कथारत्नकोशे च --> काओ देहो अस्संज-|| मुज्जओ तस्य चेव उस्सग्गो । अञ्चतं चाओ जो हि भावओ काउसग्गो सो ।। - [पृ.३३६/२] इत्युक्तम् । --> जे केइ उबसग्गा, देव-माणुस-तिरिक्ख चेदणिया । ते सञ्चे अधिआसे, काउसग्गे ठिदो संतो ।। <- [ ] इत्यादिकं बालस्योपदेष्टव्यम् ।। कायोत्सर्गादिकरणमित्यत्र आदिना आतापनादिग्रहः । सुगमार्थकल्पनावृत्तिकृन्मते --> आदिशब्दान्निषद्याकरणमासेवनम् -- इति । प्रतिश्रयप्रत्युपेक्षण-प्रमार्जन-कालग्रहणादिग्रहणमिति । प्रथममुपाश्रयादेः प्रत्युपेक्षणं, ततश्च प्रमार्जनम् । जीवासंसक्तोपाश्रयेऽपि ऋतुबद्धकाले प्रमार्जनाद्वयमन्यदा तु प्रमार्जनात्रयम् । तदक्तं निशीथभाप्ये --> दोणि उ पमजणाओ उदम्मि वासासु ततिय मज्झणे «- [३१३४] । इत्यञ्च केवलव्यहारनयप्रधाना बाह्याचारगोचरा सद्धर्मदेशना बालस्य कथनीयेति निष्कर्षः । उपलक्षणात् दीक्षाग्रहणायोपस्थितस्यापि साधचर्योपदेष्टव्या । तदक्तं निशीधचूर्णी -> दिणे दिणे भिक्खं हिंडियञ्यं । जत्थ जं लगभइ ઉપવાસ કરી પારાગે એક કોળિયો વાપરવાનો. આ તપને જગાવવા માટે મૂલ ગ્રંથમાં “આદિ' શબ્દ વપરાયેલ છે એમ योगदापि थन ७.] [२/u] એક માધુકરી- ભિક્ષાથી નિર્દોષ ગોચરી, અભિગ્રહ, વિગઈપરિહાર વગેરે સાઇવાચાર - વિશેપાર્ગ :- સાધુને ઉદેશીને જે ગોચરી-પાણી વગેરે બનાવવામાં આવે તે આધાકમાં કહેવાય. તેનો ઉપયોગ કરવો સાધુને ન કલ્પે. મતલબ કે ૪૨ દોષરહિત અન્ન-પાનાદિ સાધુ વાપરી શકે. જે આહાર-પાણી ગૃહસ્થ પોતાના માટે બનાવેલ હોય તે જ સાધુને કલ્પી શકે. ‘અમુક દ્રવ્ય, અમુક ક્ષેત્રમાં, અમુક સમયે, અમુક અવસ્થામાં મળે તો તેનો ઉપયોગ કરવો, બાકી નહિ' આવા અભિગ્રહો સાધુઓ કાયમ માટે ધારતા હોય. દૂધ, દહીં, ઘી, ગોળ વગેરે વિગઈનો સાધુ ત્યાગ કરનારા હોય. અનેક प्रारंना विशि५ ५ ५गेरेने सा५ आयरना२। छोय. [२/1] હજુ મૂલકારથી સાધુના બીજા આચારોને જણાવે છે કે – ગાથાર્થ :- અનિયત વિહાર કરવો અને હંમેશા કાઉસગ્ન વગેરે કરવા - ઈત્યાદિ બાહ્ય આચાર વિશિષ્ટ રીતે બાલને કહેવા योग्य छे. [२/६] દીકાર્ય :- ક્ષેત્રાદિમાં આસકિત-મમતા રાખ્યા વિના નવિકલ્પ પદ્ધતિથી શાસ્ત્રોકત મર્યાદામુજબ સાધુ વિહાર કરે, તેમ જ સતત કાઉસગ્ન આદિ કરે. “આદિ' શબ્દથી આતાપના વગેરે સમજવાના. આ રીતે બાહ્ય અનુકાન વિશિષ્ટ રીતે બાલ જીવને કહેવા. આદિ શબ્દથી ઉપાથયનું પ્રત્યુપ્રેક્ષાગ, પ્રમાર્જન, કાલગ્રહાણ વગેરે સમજી લેવા. [૨૬]. ॐ अप्रति विहार, 880, Sease आई साध्वाया२ ॐ વિશેષાર્થ :- કોઈ પાગ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની મમતા, મૂછ કર્યા વિના નવિકલ્પી વિહાર કરવો તે સાધુનો આચાર છે. વિહાર કરતાં કરતાં મોટું ક્ષેત્ર આવે ત્યાં ૧ માસ રહેવો. આ રીતે ચાતુર્માસ સિવાયના ૮ માસમાં ૮ માસભ્ય અને ચોમાસાનો ૧ કલ્પ આમ નવકલ્પી વિહાર કરવો તે સાધુની મર્યાદા છે. સારા ગોચરી-પાણી, વસ્ત્ર-પાત્ર આદિની આસકિતથી કાયમ માટે એક ઠેકાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy