SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ३८. द्वितीय- षोडशकम् 8 धर्मोपदेशाऽयोग्यजीवस्वरूपप्रकाशनम् तस्या एवं बालदेशनाया अभिलापमाह → 'सम्यगित्यादि । ___ सम्यग्लोचविधानं ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनञ्च ॥२/३॥ सम्यग् - यथोपदेशं लोचविधानं यतीनामावश्यकं हिशब्दश्चार्थे सर्वत्र सम्बन्धनीयः । अनुपानत्कत्वक्ष : कल्याणकन्दली प्रति नोचैर्बाह्याचारप्रधाना देशना कार्या किन्तु धर्मकथाप्रधाना । भावतश्च ज्ञानावरणविपाकोदयविशेषप्रयुक्ता । एतादृक्षबालतापरिकलिते बाह्याचारमुख्या देशना करणीया, न तु द्रव्यानुयोगादिप्रधाना । यद्वा भावतो दर्शनमोहतीव्रविपाकोदयप्रयुक्ताऽपि बालता सम्भवति । एतादृग्बालतोपेतस्तु न वस्तुतः सद्धर्मदेशनाश्रवणाधिकारी, शाठ्यात् धर्मश्रवणेऽपि छिद्रान्वेषणबद्भकक्षत्वात् । अता, एव ज्ञानावरणक्षयोपशमविशेषपरिकलितस्याऽपि आर्यगोविन्दादे: हारिभद्रीयावश्यकवृत्त्यादी धर्मश्रवणाऽयोग्यता प्रदर्शिता (आ.नि. गा.१६१७ हा.उ.प.८६१] । तदक्तं उपदेशरत्नाकरेऽपि -> रत्तो दट्ठो मुढो, पछि कम्गाहिओ य चत्तारि । उवएसस्स अणरिहा अरिहो पुण होइ मज्झत्थो ।। - [उ.र.२] इति । नेमिचन्द्रेणापि पष्ठिशतके --> कुग्गहगहगहियाणं मुद्धो जो देइ धम्मउवएसं । सो चम्मासीकुक्कुरवयणम्मि खिवेइ कप्पूरं ||१३|| - इत्युक्तम् । यद्वा भावतः चारित्रमोहोदयप्राबल्यप्रयुक्ताऽपि बालता सम्भवति । एतादृशबालतायुक्तस्य धर्मार्थिनोऽपि देशविरत्युपदेशो दातव्यः, तदशक्तत्वे सम्यग्दर्शनोपदेशो देयः, तत्राऽप्यऽशक्तत्वे बृहत्कल्पवृत्त्याद्यनुसारेण [ब.क.भा.११३९] परस्त्रीगमन-मांसभक्षण-मद्यपानादिविरत्युपदेश: प्रदेयः । प्रकृतप्रकरणे तु मुख्यतो ज्ञानावरणोदयप्रयुक्तजाड्यलक्षणा बालता यद्वाऽपुनर्बन्धकादिगता दर्शनमोहनीयक्षयोपशमाऽपटुतात्मिका बालता विवेकवैकल्यपदद्योतिता ग्राह्येति दिक् ॥२/२॥ __बाल एव कदाचित् भवितव्यतादिनियोगेन स्वयं दीक्षामादातुमुत्सुकः स्यात् स्याद्वा साधुधर्मशुश्रूषुः तदा किं तस्य वक्तव्यम् ? इत्याशङ्कायां तस्याः = साधुधर्मप्रतिपादिकाया एव वालदेशनायाः = बालश्रोतृसम्बन्धिदेशनाया अभिलापमाह -> 'सम्यगि' त्यादि । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् --> सम्यग् लोचविधानं अनुपानत्कत्वं हि अध धरा शय्या, रजन्याः प्रहरद्वयं स्वाप : शीतोष्णसहनञ्च ।।२/३।। इयं कारिका धर्मरत्नप्रकरणवृत्त्यादी [ध.र.प्र.गा.९६ वृ.] उद्धृता । लोचविधानमिति । लोचकर्मविधिस्त्वेवम् ---> धुवलोओ अ जिणाणं, वासावासेसु होइ थेराणं । तरुणाणं चउमासे वुड्ढाणं होइ छम्मासे ।। -[ ] निशीथभाष्येऽपि -> धुवलोओ य जिणाणं, णिचं थेराण वासवासासु । असह गिलाणस्स व तं रयणिं तू ण तिक्कामे ॥३१७३।। - इत्युक्तम् । 'जिणाणं' = जिनकल्पिकानां, 'तं रयणिं' = पर्युषणारात्रिमित्यर्थः । शिष्टं स्पष्टम् । हिशब्दः चार्थे इति । તેને ધર્માચારની મકકમતા, ધર્માચારની રુચિ વગેરેના લીધે મોક્ષ સુધી સદત્પન્યાયથી પહોંચાડનાર બની જ ગયું. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે શ્રોતાની જે ભૂમિકા હોય તેનાથી એકદમ નીચેની કક્ષાનો કે તેનાથી એકદમ ઉપરની કક્ષાનો ઉપદેશ ન અપાય. પરંતુ તેની જે ભૂમિકા હોય તેને અનુરૂપ અથવા તેનાથી તે થોડો ઘણો આગળ વધે તે જાતનો ઉપદેશ આપવો યોગ્ય કહેવાય. બિયાસણાની જ તાકાત હોય તેને બિયાસણું કરવાનો ઉપદેશ યોગ્ય કહેવાય. બહુ બહુ તો તેને એકાસણું કરવાનો ઉપદેશ આપે તો તે ચાલી શકે. પરંતુ તેની બિયાસાગાની જ તાકાત જાણ્યા પછી પણ તેને માસક્ષમણની કે ૧૮૦ ઉપવાસની પ્રેરણા કરવી તે હકીકતમાં તેને તપની|| અરુચિ પેદા કરવામાં જ નિમિત્ત બને. પછી તે તપનું નામ સાંભળતાં જ ભડકી જાય. તેમ જ ધ્યાનમાં રાખવું કે બાલ જીવને મોક્ષની વાત જ ન થાય એવું નથી. અવસરે તેને પણ મોક્ષની વાત કરવામાં વાંધો નથી. પરંતુ ધર્મપુરુષાર્થને હેય બતાડી મોક્ષ જ એક|| ઉપાદેય હોવાની વાત બાલ જીવને કરવામાં જોખમ છે. શરૂઆતમાં જ ધર્મને હેય બતાડવા બેસી જવાથી નુકશાન થાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે આચારનું વક્તા પ્રતિપાદન કરે તે આચારને વક્તાએ સ્વયં પાણ કમ સે કમ બાલ જીવની હાજરીમાં नो पावोऽयो. गाडी 'परोपदेशे पांडित्यं', 'वचने का दरिद्रता' भावो मा श्रोताने उप प्रत्ये थाय तथा 'पातो १२वी વીરની ને વર્તન ઢીલું ઘેંસ' આવું શ્રોતા જાગે તો તે ધર્મથી વિમુખ બની જાય. જેમ કે “સાધુ ચૌદશના ઉપવાસ જ કરે. ચૌદશના છૂટી નવકારશી કરે તે સાધુ ન જ કહેવાય' આવું જોરશોરથી બોલી પાટ ગજાવી -પૂજવીને સ્વયં અલમસ્ત શરીરવાળો હોવા છતાં વકના ચૌદશની તિથિએ ચાર-પાંચ વાર અલગ-અલગ સમયે ચા પીવે છે. તે હકીકત જે બાલ શ્રોતાને ખ્યાલમાં આવી જાય તો મોટે ભાગે તે બાલ શ્રોતા ધર્મભ્રષ્ટ જ થઈ જાય. કલિકાલમાં તો વિશેષ રીતે આ બાબતને પ્રવચનકારે લક્ષમાં રાખવી જોઈએ. [૨/૨|| કદાચ ભવિતવ્યતાના યોગે બાલ જીવ દીક્ષા લેવા તૈયાર થાય અથવા સાધુધર્મનું સ્વરૂપ જાણવા તલપાપડ થાય તો ‘સાધુધર્મવિષયક બાલદેશના કેવી હોય ?' તેના સ્વરૂપને ભૂલકારથી બતાવે છે કે – ગાથાર્થ :- સમ્યફ લોચ કરવો, પગરખાંનો ત્યાગ, જમીનરૂપી શવ્યા, રાતના બે પહોર નિદ્રા, ઠંડી અને ગરમીને સહન १२वी. [मा साया छ.] [२/3] ટીકાર્ચ - શાસ્ત્રીય વિધાન મુજબ લોચ કરાવવો તે સાધુઓનું આવશ્યક કર્તવ્ય છે. મૂળ ગાથામાં રહેલ ‘દિ શબ્દ “1' શબ્દના For Private Personal use only wwjainenorary.org, Jain Education Intemational
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy