SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ प्रथम - षोडशकम् (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. મધ્યમ બુદ્ધિની ઉત્સર્ગરુચિ સમજાવો. ૐ. ૩. ૪. 1. ૩. 6. ". 3. ૐ વિરામ સ્થાન કલ્યાણકંદલીની અનુપ્રેક્ષા ૧૦. (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. 2. 3. 7. ૫. 3. 9. 1. 1. ૧૦. સિદ્ધમાં ચારિત્રનિષેધ શા માટે ? 6.. બાલ અને મધ્યમબુદ્ધિના અભેદનો આક્ષેપ-પરિહાર જણાવો. બાલ જીવમાં નિષિદ્ધકાર્યકારિતા કઈ રીતે અભિમત છે ? નિશ્ચય-વ્યવહારનયસંમત સાધુનું વર્ણન કરો. સાધુનિંદાથી સંવિશ્નપાક્ષિકપણું કેમ ન ટકે ? કષ, છેદ, તાપ પરીક્ષા સમજાવો. ૫. ઉત્સર્ગ, અપવાદ વગેરે ૬ પ્રકારના સૂત્ર સમજાવો. અતીન્દ્રિય અર્થને જણાવવામાં સ્વતંત્ર પ્રમાણ કોણ ? શા માટે ? આક્ષેપણી વગેરે ચાર કથાનું સ્વરૂપ જણાવો. ધર્મદેશનાની હેતુ, સ્વરૂપ અને અનુબંધની અપેક્ષાએ શુદ્ધિ જણાવો. ૧૧. સદનુષ્ઠાનસ્વરૂપ ચારિત્ર સર્વથા શુદ્ધ કઈ રીતે બને ? ૧૨. સાચા સંયમી શાસનહીલના કેમ ન કરી શકે ? ૧૩. ૧૪. ૧૫. ૧૬. કેવા શ્રોતાં. ધર્મશ્રવણના અધિકારી છે ? ૧૩. પરસ્થાનદેશનામાં પાપદેશનાપણું શું છે ? પરદેશનાના ફળની વ્યવસ્થા જણાવો. 16. 14. આગમ અનાદિ કઈ રીતે છે ! ૨૦. પરિણામની વ્યાખ્યા સમજાવો. (ક) ખાલી જગ્યા પૂરો. ૧. 2. ધર્મપરીક્ષાની દૃષ્ટિ વિભિન્ન હોવાનું કારણ શું ? તાત્ત્વિક ધર્મ એટલે શું ? કયા સંબંધથી તે કયાં રહે છે ? રત્નત્રયાનુસારિતા એટલે શું ? બાહ્ય લિંગ વંદનાદિમાં કઈ રીતે ઉપયોગી છે ! પ્રતિવસ્તૂપમા અલંકારનું લક્ષણ જણાવો. મૃચ્છકટિક ગ્રંથમાં મુંડન વિશે શું જણાવેલ છે ? ૧૪ અત્યંતર અને ૯ બાહ્ય ગ્રંથિ જણાવો. પંચાશકવૃત્તિકારના મતે મિથ્યાઆચારનું સ્વરૂપ જણાવો. મધ્યમવિવેક એટલે શું ? બાલેના ૩ લક્ષણ જણાવો. મધ્યમ બુદ્ધિના ૩ લક્ષણ જણાવો. પંડિતના ૩ લક્ષણ જણાવો. ક્રિયાભ્રષ્ટ શુષ્કજ્ઞાની છે. (આળસુ, નાસ્તિક, અભિમાની) (અધ્યાહાર, પ્રસાદ, વધારો) શેષ = મધ્યબુદ્ધિ છે. (પરિણત, અપરિણત, અતિપરિણત) ઉત્કૃષ્ટ વિવેકદૃષ્ટિ લોચન જેવી છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય) થી ચારિત્રનો અધિકાર નાશ પામે છે. (સાધુનિંદા, મહાવ્રતભંગ, અનુપયોગ) પ્રાયઃ લુબ્ધક દૃષ્ટાંતનો અવિષય છે. (બાલ, મધ્યમ, પંડિત) જવાબ ભાગ-૨ માં પરિશિષ્ટ-૯ માં નોંધ :- (ક) ના Jain Education International આપેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy