SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ षष्ठं षोडशकम् 28 दलग्रहणविधिनिरूपणम् * ઢસર્ચ ટાવઢિ (૬/૩) યુવતમ્ | તબાહ --> ifમ'ત્યાદ્રિ | दलमिष्टकादि तदपि च शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत्स्यादानीतश्चैव विधिना तु ॥६/७॥ दलं = जिनभवजोपादानं इष्टकादि, आदिना पाषाणादि, तदपि (च) शुद्धं. 'कीहक् शुद्धम् ?' 'यत् तत्काल रिणां = 'स्वप्रयोजनसिद्धयर्थमेवेष्टकादिकरणशीलानां पुरुषाणां वर्गत: = समूहात् उचितक्रयेण = उचितमूल्येव क्रीतं = स्वीकृतं तु = पुनः विधिना लोकशास्त्रदृष्टेन भारवाहकाऽपरिपीडनादिलक्षणेन आनीतचैव ॥६/७ कल्याणकन्दली भावसण्णं ति । तं विसयम्मि वि ण तओ भावत्थयाऽहेउओ नेयं ।। - [३८] इति । यत् = अनुष्ठानं, एतद्वियुक्तं , વિવિચૂં, મવ: = માન, વિષst = વીતરાગsft વિધાયમાનં, ત = ટૂસ્તવઃ, રાઈ ૬/ધા मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इष्टकादि = दलम् । तदपि च शुद्धं, यत् तत्कारिवर्गतः उचितक्रयेण क्रीतं स्यात् विधिना तु आनीतश्चैव ॥६/७॥ इयञ्च कारिका पञ्चाशकवृत्ति-[७/१७]-धर्मसङ्ग्रहवृत्ति[६८]-प्रतिमाशतकवृत्त्यादौ [गा.६७ | पृ.३७९] अतिदिष्टा । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायामपि -> इष्टकादि दलं चारु वा सारवनवम् । गवाद्यपीडया ग्राह मूल्यौचित्येन यत्नतः ।। - [५/६] इति प्रोक्तम् । तदपि = इष्टकादिकमपि च शुद्धं इति विधेयनिर्देशः । उद्देश्यनिर्देशमाह। यदिति स्वप्रयोजनसिद्धयर्थमेव = कुलक्रमायाताजीविकासाधनप्रवृत्तिनान्तरीयक-धनान्नादिप्राप्तिल इष्टकादिकरणशीलानां = विधेयतया इष्टकादिषु प्रवृत्तानां, न तु श्रावकादिभिः तन्निष्पादने प्रेरितानां, समूहात्, न त्वेकस्मादेव तादृशपुरुषात्, यावदावश्यकेप्टकादिक्रयणम्, पश्चात् विशेषत आरम्भान्तरप्रसङ्गात् । तदपि उचितमूल्येन न त्वाच्छोटिकया, अतिमस्तकस्फोटिकया, वञ्चनादिना वा । विधिना लोकशास्त्रदृष्टेन = लोकाविरोधिना शास्त्राऽनिषिद्धेन च भारवाहकाऽपरिपीडनादिलक्षणेन आदिपदेन अकालोत्थापनपरिहार-योग्यमूल्यार्पणादिग्रहणम् । न च बलीवर्दादिमारणादिनोपनीतम् । यदुक्तं स्तव-॥ परिज्ञायां → नो अविहिणोवणीयं सयं च कारावियं जन्नो ||<- [८] अन्यथाऽप्रीति-प्रवचनापभ्राजनादिदोष: स्यात् ॥६/७॥ હેતુ બને છે. આથી પરોપકાર ગુણથી દેરાસર બનાવનારને મહાન લાભ છે. કેમ કે જિનશાસન પ્રત્યે અહોભાવવાળા થયેલા તે જૈનેતર લોકો જિનશાસન પ્રાપ્તિ બાદ સમ્યગ દર્શન, ચારિત્ર વગેરેના લાભથી મોક્ષમાં જશે, તેમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય ઉદારતાથી દેરાસર બનાવનાર વ્યક્તિ મેળવે છે.) [૬] ૨]. વિશેપાર્ગ :- જૈનમંદિરની આસપાસ રહેનાર લોકોને દાન-માન-સન્માનથી ખુશ રાખવાથી તેઓ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવાના || લીધે ભવાંતરમાં તો તે જિનશાસનમાં પ્રવેશ મેળવે જ છે. પરંતુ આ ભવમાં પાણ બહારગામથી આવનાર અજાણ્યા યાત્રિકો, સાધુ, સાધ્વીજી વગેરેને દેરાસર, ઉપાય બતાવવા સામે ચાલીને આવે. થાકેલા સાધુ-સાધ્વી વગેરેની ભક્તિ કરે. જૈન મંદિરનું અવસરે રક્ષણ કરે. અવસરે || દેરાસરની દેખભાળ કરે, દેરાસરમાં ચોરી ન કરે. જિનાલયનો વિરોધ-વિનાશ ક્યારેય પાગ ન કરે. આ બધા લૌકિક લાભો પાણ એમાં ગર્ભિત રીતે રહેલા છે. માટે દેરાસર બનાવતી વખતે, પ્રતિષ્ઠા વખતે, વાર્ષિક ધન ચડાવવાના દિવસે, દિવાળી-પર્યુષાણ વગેરે પર્વના સમયે આસપાસના લોકોને ખુશ કરવા જોઈએ. મીઠાં મોઢા કરાવવા જોઈએ. આવું થાય તો જૈનોના પ્રતિષ્ઠામહોત્સવ વગેરેની ઈતર લોકોમાં નિંદા પાણી ન થાય. આ બાબત ઉપર વર્તમાન કાળમાં ખાસ લક્ષ્મ દેવા જેવું છે. [૬૬]. આ પોડશકના ૩જ શ્લોકમાં ‘લાકડાં વગેરે દલ' આમ બીજ હારનો નિર્દેશ કરેલો હતો. તેનું મૂલકારથી સાતમી ગાથામાં વિવેચન ગાથાર્થ :- ઈંટ વગેરે દલ જાણવાં, તે પાણી શુદ્ધ જોઈએ કે જે તેને બનાવનાર લોકોના સમૂહ પાસેથી ઉચિત ઉંમતથી ખરીદેલ હોય અને વળી વિધિપૂર્વક જ લવાયેલ હોય. [૬] 3 દલદ્વાર નિરૂપણ 3 ટીડાર્ગ :- ઈંટ, પત્થર વગેરે દેરાસરના ઉપાદાન કારાવ્યો છે. તે પાણી શુદ્ધ જોઈએ. કેવી ઈંટ વગેરે શુદ્ધ કહેવાય ?' તેનો જવાબ એ છે કે પોતાના ધિનપ્રાપ્તિ વગેરે) પ્રયોજનની સિદ્ધિ માટે જ ઈંટ વગેરે બનાવવાનો જેમનો સ્વભાવ = ધંધો છે તેવા લોકોના સમૂહ | પાસેથી યોગ્ય કિંમત ચૂકવીને જે ઈંટ વગેરે સ્વીકારાય તે શુદ્ધ દલ જાગવા. અને વળી તે ઈંટ વગેરેને ઉપાડનાર લોકોને તકલીફ વગેરે | ન પહોંચે તે રીતે લોકશાશ્વપ્રસિદ્ધ વિધિ-વિધાનથી તે ઈંટ-પત્થર વગેરે આવેલ હોવા જોઈએ. [૬] વિશેષાર્થ :- દલશુદ્ધિ દ્વારમાં ૪ બાબત વિશેષતઃ ઉલ્લેખનીય છે. [૧] દેરાસર માટે સ્પેશીયલ ઈંટ-પત્થર વગેરે ન બનાવવા જોઈએ, પોતાની મેળે, આજીવિકાના ઉદ્દેશથી, જે લોકો દેરાસરનો સંકલ્પ કર્યા વિના સહજ રીતે ઈંટ વગેરે બનાવતા હોય તેવા લોકો પાસેથી જ ઇંટ વગેરે ખરીદાય. [૨] તેમાં પાણ એ એક જ વ્યક્તિ પાસેથી દેરાસર બનાવવા માટે જરૂરી બધી જ ઈંટ વગેરે ખરીદી લેવામાં આવે કે તેટલી બધી ઈંટ વગેરેનો ઓર્ડર આપવામાં આવે તો પાગ દેરાસરના નિમિત્તે નિકારાગ હિંસા-આરંભ થાય. માટે દેરાસર બનાવવા માટે આવશ્યક ઈંટ વગેરે તેવા લોકોના સમૂહ પાસેથી લેવી. અર્થાત જે રીતે એક સરખી સાઈઝ વગેરેનો મેળ પડે તે રીતે તેવા અનેક લોકો પાસેથી દેરાસર સંબંધી ઈંટ, પત્થર, આરસ, લાદી વગેરે લેવા. [૩] યોગ્ય કિંમત ચૂકવીને ઈંટ વગેરે દેરાસર માટે ખરીદવી. ભાવતાલ માટે બહુ ખેંચતાણ કરીને, ઝઘડો-ગુસ્સો કરીને દેરાસરની સામગ્રી ન ખરીદવી. [૪] તેમ જ મજૂરની શક્તિ મુજબ તેની પાસે | ૬. દુ.nત ‘ઘારિ' તિ ગુદિત: T[; | ૨. ૮n ‘arષનનસિપE'... ફક્ત : | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy